________________
૧૬ ભગવાન મહાવીરના દશ ઉપાસકો
| [ જમીનજાગીરની બાબતમાં –] “(ચાલીસ હજાર ચોરસ હાથ જમીન એટલે એક “નિવર્તન. એવાં સે નિવર્તન એક હળ ખેડે; તેવાં–) પાંચસે હળથી ખેડાય તેટલી જમીન સિવાય વધુ જમીન રાખવાને હું ત્યાગ કરું છું.” [૧૯]
[ગાડી–ગાડાંની બાબતમાં –] “ગામતરૂં કરનારાં પાંચસે, અને ખેતરમાંથી માલની લે-મૂક કરનારાં પાંચ ગાડાંથી વધુ ગાડાં રાખવાને હું ત્યાગ કરું છું.” [૨૦]
[વહાણેની બાબતમાં –] “મુસાફરી કરવા માટે ચાર, અને સામાનની લે-મૂક કરવા માટેનાં ચાર વહાણેથી વધુ વહાણે રાખવાને હું ત્યાગ કરું છું. [૨૧]
સાત શિક્ષાવ્રત તેણે આ પ્રમાણે લીધાં –
[ (૧) દિગ્ગત અર્થાત્ દશેદિશામાં અમુક હદ સુધી જ હરવા-ફરવાની મર્યાદા નક્કી કરી.]
(૨) ઉપભેગ-પરિભોગની વસ્તુઓની મર્યાદા -
[શરીર લેવાના વસ્ત્ર (‘ઉલણિયા)ની બાબતમાં– “સુગધી રાતે અંગૂછે [ “ધકાષાયી” નામથી ઓળખાતા
૧. વાતુ . ૨. રાપર 3. વિ-યતિમ (ચાર) | ૪. સંવાળિય (સવાના) | ૫. વાળ !
૬. મૂળ સૂત્રમાં આ સાતમાંથી માત્ર ઉપભેગ–પરિભગ-પરિમાણ અને અનર્થદંડત્યાગ એમ બીજા અને ત્રીજા શિક્ષાવ્રતને જ નામથી ઉલ્લેખ છે; બાકીનાં વ્રતો તરત જ પછી તે વ્રતોના બતાવેલા અતિચારે ઉપરથી સમજી લેવાનાં છે.
૭. ઘર, વસ્ત્ર વગેરે વારંવાર ભેગાવી શકાય તેવી વસ્તુઓ તે ઉપભેગ; અને આહાર, વિલેપન વગેરે એક જ વાર ભોગવી શકાય તેવી વસ્તુઓ તે પરિભેગ”.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org