________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે (૧) સ્થૂલ–હિંસા-ત્યાગ –
“હું જીવીશ ત્યાં સુધી મન-વાણી-કાયાથી એમ ત્રણે પ્રકારે “સ્કૂલ” (એટલે કે મોટી મોટી) હિંસા જાતે નહીં કરું કે બીજા પાસે નહીં કરાવું. [૧૩]
(૨) સ્કૂલઅસત્ય–ત્યાગ –
“હું જીવીશ ત્યાં સુધી મન-વાણી-કાયાથી એમ ત્રણે પ્રકારે, સ્કૂલ (એટલે કે મેટું મેટું) અસત્ય જાતે નહીં બેલું, કે બીજા પાસે નહીં બેલાવું.” [૧૪]
(૩) પૂલ–ચૌર્ય–ત્યાગ –
૧. સ્થૂલ હિંસા એટલે કે, સ્થાવર અને ત્રસ એ બે પ્રકારનાં પ્રાણીઓમાંથી ત્રસ પ્રાણુઓની હિંસા. (ત્રાસ પામવા છતાં જે દેહાદેડ ન કરી શકે તેવા પૃથ્વી-પાણી–અગ્નિ-વાયુ-વનસ્પતિ એ પાંચ પ્રકારના પ્રાણ સ્થાવર છે; અને દુઃખ પામતાં ત્રાસીને નાસી જઈ શકે તેવા જંગમ પ્રાણે ત્રસ” છે ) સાધુ તો સ્થાવર અને ત્રસ એ બંને પ્રકારના તમામ પ્રાણોની, મન-વાણી-કાયાથી એમ ત્રણ પ્રકારે, તેમ જ જાતે કરવી, બીજા પાસે કરાવવી, અથવા કઈ કરતું હોય તેને અનુમતિ આપવી એમ ત્રણે રીતે (અર્થાત ગૃહસ્થની પેઠે જાતે કરવી કે બીજા પાસે કરાવવી એમ માત્ર બે રીતે જ નહીં) હિંસા ન કરવાની પ્રતિજ્ઞારૂપી મહાવ્રત લે છે.
૨. ગૃહસ્થની બાબતમાં, “કરનારને અનુમતિ નહીં આપું” એ ત્રીજી રીત નથી લીધી; કારણકે ગૃહસ્થને હૈયાંછોકરાં, નોકરચાકર હોય અને તેઓ જે કાંઈ હિંસા જૂડ વગેરે કરે, તેમાં તેની અનુમતિ કહેવાય જ.– અનુ.
૩. મોટું મોટું જૂઠ એટલે કે, વિવાહ, પશુ, જમીન, થાપણું, અને સાક્ષી એ પાંચ મેટી બાબતોને લગતું. તે ઉપરાંત બીજી નજીવી બાબતને માટે પણ જો હું બેલવા માં આવે છે. સાધુ તે નજીવું કે મોટું બધા પ્રકારનું અસત્ય ત્યાગે છે; ત્યારે ગૃહસ્થ તો વ્યવહારની આ મોટી મોટી બાબતને લગતું જઠ ત્યાગવાય અણુ એટલે કે નાનું વ્રત લે છે.
૪. મૂળ : મદ્રત્તાવાર . “અદત્ત” એટલે ન આપેલું, “આદાન' એટલે લેવું તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org