________________
આનદ
૧૩
ભગવાનનું પ્રવચન સાંભળી, આનંદ હુષ્ટ, તુષ્ટ, અને પ્રસન્ન થયા. પછી બધી પરિષદ અને રાજા વગેરે વિદાય થયા માઢ, તે ભગવાન પાસે જઈને ખેલ્યું
:
२
“ હું ભગવાન ! તમારા પ્રવચનમાં મને શ્રદ્ધા થઈ છે, પ્રતીતિ થઈ છે, તથા રુચિ થઈ છે. તમે જે કહેા છે તે યથાર્થ છે, સત્ય છે. પરંતુ બીજા અનેક મુમુક્ષુ આપનું પ્રવચન સાંભળી, ઘરબાર તજી, આપની પાસે ભિક્ષુ અને છે, તેવું કરવાનું મારામાં સામર્થ્ય નથી; એટલે હું ખાર પ્રકારના ગૃહસ્થ-ધમ આપની પાસેથી સ્વીકારવા ઇચ્છું છું.' [૧૨]
ભગવાને કહ્યું :—
“ હે દેવાનુપ્રિય ! તને સુખ થાય તેમ કર.૩ ” [૧૨] ત્યાર બાદ આનંદગૃહપતિએ શ્રમણ-ભગવાન મહાવીર પાસેથી [પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતવાળા`] ખાર પ્રકારના ગૃહસ્થધમ સ્વીકાર્યો. પાંચ અણુવ્રત તેણે આ પ્રકારે લીધાં :
૧. મૂળઃ નિર્ણય પાચળ
- નિત્ર ‘થાનું ઉપદેશજ્ઞાન.
૨. મૂળમાં પા. ૬, નોંધ ૪માં જણાવેલા રાજા, યુવરાજ, શેઠ, સેનાપતિ વગેરે બધા ગણાવ્યા છે.
૩. ૮ માવવિધ
' ।
૪. અણુવ્રત એટલે મહાવ્રતથી ઊલટું એવું નાનું વ્રત. સાધુ તે હિંસાઅસત્ય-ચૌય –અબ્રહ્મચય –પરિગ્રહ એ પાંચ મહાપાયના સર્વથા ત્યાગરૂપ મહાવ્રત લે છે, પણ ગૃહસ્થ તે મહાપાપાને સર્વથા નહીં, પણ અમુક મર્યાદામાં ત્યાગ કરવારૂપી અણુવ્રત લે છે.
૫. આત્માને “ શિક્ષા ” — કેળવણી માટેનું વ્રત તે શિક્ષાનત. સરખાવેશ ગૃહસ્થી માટેના આ જાતના જ વ્રત માટેનું બૌદ્ધ નામ 'શિક્ષાપદ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org