________________
२७
દાખલા તરીકે ગાડાં વગેરે ચલાવવાને કરેલા નિષેધ અને ભેાંય ફાડવી પડે તેવા છે! ન કરવાની સૂચના સ્વીકારાય તેવાં નથી. કેમકે અનાજ ખાઈએ છીએ એટલે ખેતી કયે જ છૂટકા. પેાતે કરીએ અથવા ખીજા પાસેથી કરાવીએ એ સરખું જ છે. ગાડાં ન ચાલે તે બળદનું ખર્ચ ખેડૂતને નાસાય. ઘાણી કાલાં વગેરે ચલાવવાના ધંધાનું પણ તેમ જ. જળાશયેામાં મચ્છર થાય અથવા પાણી નરક જેવું ગંધાવા લાગે ત્યારે આરેાગ્ય ખાતર તે પૂરવાં જ પડે. અને એ કામ ધંધાદાર લાકા પાસેથી પણ કરાવવું પડે.
ત્રતા એ કાંઈ પીનલ કાડના નિયમે! નથી કે વકીલની પેઠે તેમને અ કરવામાં જ બધી મુદ્ધિ વાપરીએ. યાવચ્છ, મૂળ વ્રતાનું પાલન કરવાની દૃષ્ટિએ આ બધાં વ્રતાની વિગત ઉત્પન્ન થઈ છે. એટલે મૂળ વતાના ઉદ્દેશ સધાય એવી રીતે વિગતેામાં ધર્માંગાએ ફેરફાર કરવા જ જોઈ એ. નિહ તે। આપણી જડતા ધર્મમાં પેસી જવાની.
ત્રતા લીધા પછી એમને બાધક એવું વાતાવરણ ન જ રાખવું જોઈ એ.
કામેાત્તેજક વાતે કરવી, ભાંડની પેઠે શરીરના ચાળા કરવા, બકબકાટ કરવા, મન વચન કાયાનેા દુષ્ટ પ્રયાગ કરવા, સ્મૃતિ કાયમ ન રાખવી, કરવાનાં ધર્માં કામે અવ્યવસ્થિત રીતે અથવા શ્રદ્દાવિરહિત થઈ તે કરવાં, વ્રતાના શબ્દાર્થ પાળીને તેમના ઉદ્દેશ નષ્ટ જાય એમ કરવું, –— એ બધું ટાળવું જોઈ એ. દાન કરતી વખતે, દાનને ઢોંગ ન કરવા, દાન ન દેવાની દાનતથી પેાતાની વસ્તુ પારકાની છે એમ ન બતાવવું, હરીફાઈની દાનત રાખીને દાન ન આપવું, – એવી સૂચનાએ તે ધ્યાનમાં રાખવી જ જોઈ એ.
જે વસ્તુ આપણે ન કરીએ તે બીજા પાસેથી, તેાકર ચાકર મારફતે પણ ન કરાવીએ એ નિયમ તે સહેજે આવી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org