________________
ભગવાન મહાવીરના દશ ઉપાસકે ઢોર-ઢાંખ પણ તેને ખૂબ હતાં. આ બધાને કારણે તેને પરાભવ ઝટ કેઈથી થઈ શકે તેમ નહોતું. [૩]
“તેની પાસે ચાર કરોડ (પાલી જેટલું સોનું નિધિ તરીકે સંઘરામાં હતું, ચાર કરોડ વ્યાજે, અને ચાર કરોડ ઘરના વાપરમાં હતું. ઉપરાંત દશહજાર ગાયને એક વજ (ગોકુળ) એવા ચાર વ્ર હતા. [૪]
તે આનંદ ગૃહસ્થને કેટલાય રાજા-મહારાજા શેઠસંઘવી વગેરે પિતાનાં જરૂરી કાર્યો, વિવાહાદિ પ્રજને, ચિંતવવા યોગ્ય બાબતે ખાનગી રાખવા યોગ્ય કૌટુંબિક બાબતે, રહસ્ય, નિર્ણ, અને વ્યવહારમાં પૂછવા અને સલાહ લેવા યોગ્ય માનતા. પિતાના કુટુંબને પણ તે પૂછવાગ, આધારભૂત, આંખરૂપ અને સર્વ કાર્યોને આગળ ધપાવનાર હતે. [૫]
- આનંદ ગૃહપતિને શિવનંદા નામે ભાર્યા હતી. તે શિવનંદા પરિપૂર્ણ પચે ઇંદ્રિયુક્ત શરીરવાળી હતી; સુકુમાર હાથપગવાળી હતી; સર્વ શુભ લક્ષણો – ચિહ્નો અને સ્ત્રી ગુણેથી યુક્ત હતી; પ્રમાણસર-સુઘડ–પરિપૂર્ણ તથા સુંદર અંગવાળી હતી; સુરૂપ હતી; ચંદ્ર જેવા સૌમ્ય
૧. વિવાર “પલી” એટલે આગળ અધ્ય૦ ૭માં (સ. ૨૩૨) જણાવેલું “કાંસ્ય-કાંસાનું પવાલું. આગળ સૂ. ૨૩૫માં જણાવ્યા પ્રમાણે એક કાંસ્યમાં બે દ્રોણ વજન હેમ, અર્થાત્ આહશેર.
૨ વર્જિા ૩. વિઠ્ઠરા
૪. મૂળમાંઃ “રાજાઓ, યુવરાજે, તલવરે, મારુંબિક, કૌટુંબિકો, હ, શેઠિયાઓ, સેનાપતિઓ, અને સાર્થવાહ.” ૫. મંત્ર
૬ મૂળમાં: – મેવો( ખળાની વચ્ચેનો ખીલે, જેને આધારે જાનવર ફિર છે), પ્રમાણરૂપ, આધારરૂપ, આલંબનરૂપ, ચક્ષુરૂપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org