________________
૧. આનંદ તથા પ્રિય દેખાવવાળી હતી, સુંદર–મનોહર વેષ – ભૂષણવાળી હતી; તેની ચાલ, હાસ્ય, બેલછા, ચેષ્ટા, અને વિલાસે સુસંગત હતાં; લલિત અને મધુર સંલાપમાં તે નિપુણ હતી; સર્વગ્ય લોકવ્યવહારોમાં તે કુશળ હતી; તથા જેનાર દીઠ નવા નવા વધુ સુંદર રૂપે દેખાતી હતી. આનંદ ગૃહપતિને તે ઈષ્ટ, પ્રિય, અને મનગમતી હતી; સૌની પણ તે માનીતી તથા વહાલી હતી, ઘરેણાંના કે રત્નના દાબડાની જેમ, માટીના કેડિયાની જેમ તથા વોની મજૂસની જેમ તે સ્વીકારવા, સંરક્ષવા તથા સંભાળવા ગ્ય હતી: રખે તેને ટાઢ-તડકે લાગી જાય, રખે તેને માંખ-મચ્છર કરડી જાય, રખે તેને સિંહ વાઘ કે ચાર-ડાકુ ઈજ કરે, રખે તેને વાત-પિત્ત વગેરે રોગો સ્પર્શ કરે! એવી તે શિવનંદા આનંદ ગૃહપતિ સાથે પાંચ ઇંદ્રિયને લગતા માનુષી કામો ભગવતી વિહરતી હતી. [૬]
વાણિજ્યગ્રામની પાસે ઈશાન ખૂણામાં કલ્લાક નામે પરું હતું.
૧, મૂળ: વિજાપારવાવે – શૃંગારના ધામરૂપ સુંદર વેષભૂષણ છે જેનાં
૨. યુવાપરવારવા | ૩. સમતા મનુમતા !
૪. તેàા પૂર્વ સુવિયા – સૌરાષ્ટ્ર દેશમાં જાણીતું એવું જે માટીનું મિડિયું, તે જેમ રવડી–ભાગી ન જાય તેમ કાળજીપૂર્વક સંભાળથી રખાય છે તેમ. ૫. પેઢા દવ ..
૬. નિવેશ ! આ પરામાં જ્ઞાતૃવંશી ક્ષત્રિને મહોલ્લે હતો. આગળ ૧૬મા ફકરામાં કલ્લાક સંનિવેશમાં આવેલા તે મહોલ્લાનો (નાયêહિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org