________________
રેf ઊંઝા ધrણવાડું) તમઃપ્રભા નામની છઠ્ઠી પૃથિવીમાં ભવધારણીય અવગાહના જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી ૨૫૦ ધનુષ પ્રમાણ છે. (ઉત્તરવેટિવથા નાળે અંગુર સંગરૂમા કક્કો પંર ધyણયાä) ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્યથી અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ જેટલી છે (તમરમાણ પુરવીણ રેરા મહે! જે મઢિચા રહોળા ) હે ભદંત ! તમસ્તમાં પૃથિવીમાં નારકીઓની કેટલી અવગાહના છે? (જોયા ! સુવિદ્યા onત્તા) છે ગૌતમ! ત્યાં બે પ્રકારની અવગાહના કહેવામાં આવી છે. (તંક) જેમ કે (મવષાભિજ્ઞા ૫ ૩ત્તરદિવચા ચ) એક ભવધારણીય અવગાહના અને બીજી ઉત્તરક્રિય અવગાહના (રથ ના મવષારfનના લા ગટ્ટi re અલેકઝમા, ફોન વંશ ધરા) ભવધારણીય અવગાહના ત્યાં જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ પ્રમાણ છે. (તરઘ ના ઉત્તર ત્રિયા થા નો અંગુઠ્ઠાણ હંકાર મા ૩ોનું સં) તેમજ ત્યાં જે ઉત્તરક્રિય અવગાહના છે, તે જઘન્યથી અંગુલના સંખ્યામાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ૧ હજાર ધનુષ પ્રમાણું છે. સૂત્રકારે જે સામાન્ય રૂપથી અને વિશેષ રૂપથી બને. પ્રકારની અવગાહનાનું પ્રમાણુ જઘન્ય અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ કહ્યું છે તે સફેય હોવાથી ટીકામાં ચર્ચવામાં આવ્યું નથી ઉત્કૃષ્ટ અવગાહના સાતેસાત પ્રથિવીએમાં પિતા પોતાના અંતિમ પ્રસ્તામાં હોય છે. ભવધારણીય અવગાહનાનું જે ઉત્કૃષ્ટ પ્રમાણ હોય છે તેના કરતાં બમણું પ્રમાણુ સર્વત્ર ઉત્તરAયિઅવગાહનાનું હોય છે એમ જાણુવું જોઈએ આ પ્રમાણે નારક જીવોની શરીરવગાહનાનું પ્રમાણુ કહીને હવે સૂત્રકાર અસુરકુમાર વગેરેની શરીરાવગાહનાનું પ્રમાણ કહે છે.
(असरकुमाराणं भवे ! के महालिया सरीरोगाहणा पण्णत्ता) પ્રશ્ન-હે ભદંત! અસુરકુમાર દેવેની શરીરવગાહના. કેટલી કહી છે?
ઉત્તર-ચમા I) હે ગૌતમ (સુવિ funત્તા) અહીં શરીરવગાહના બે પ્રકારની પ્રજ્ઞપ્ત થયેલ છે. (તંગહા) તે પ્રકારે આ પ્રમાણે છે. (મવષાણિજ્ઞા જ કરવેરા ) એક ભવધારણીય અને બીજી ઉત્તરક્રિય (તરણ i =ા ના भवधारणिज्जा सा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं सत्त रयणीओ) આમાં જે ભવધારણીય અવગાહના છે, તે જઘન્યથી ત્યાં અંગુલના અસંખ્યા , તમા ભાગ પ્રમાણ છે, અને ઉત્કૃષ્ટથી સાત પત્નિ પ્રમાણ છે (ના ઉત્તરવિવિયા સા નો અંકુરણ સંવેકામ,
૩ળ કોચ રચનાણારું) તેમજ જે ત્યાં ઉત્તરક્રિય અવગાહના છે, તે જઘન્યથી અંગુલના સંખ્યામાં ભાગ પ્રમાણુ છે અને ઉત્કૃષ્ટથી ૧ લાખ જન પ્રમાણ છે (પૂર્વ સુરક્ષા મેળે stવ થનકુમારને માળિયા) અહીં અસુરકુમારની અને પ્રકારની અવગાહ
જેટલું પ્રમાણુ કહેવામાં આવ્યું છે, તેટલું જ પ્રમાણુ નાગકુમાર, વિદ્યુતકુમાર, વર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર અને તનિતકુમાર વગેરે ભવનવાસિન નિકાયના દેવેની બન્ને પ્રકારની અવગાહનાનું જાણવું જોઈએ. સૂ૦૧૬
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૫૧