________________
પાતાના સાધ્યને નિશ્ચાયક ડાય છે, આ નિયમરૂપ વાત નથી. કેટલાક સ્થાના પર સાધર્મ્યાદ્રિ દેષ્ટાન્ત ડાવા છતાંએ હેતુ પેાતાનાં સાધ્યના ગમક છે, એમ લાગતુ નથી.
પરંતુ એવા નિયમ છે કે જે હેતુમાં અન્યથાનુત્પન્નત્વરૂપ સ્વલક્ષણુતા છે, તે નિયમથી પેાતાના સાધ્યના ગમક હાય છે. · અન્યથાનુપપન્નત્વનું તાત્પર્ય એ છે કે સાધ્યના અભાવમાં હેતુના અસ્તિત્વના અભાવ એવા હેતુ ભલે અન્વય વ્યતિરેક દૃષ્ટાન્ત હૈાય કે ન હાય, નિયમથી પેાતાના અવિનાભાવી સાધ્યના નિશ્ચાયક હાય છે. એજ વાત “અન્યથાનું પન્નવ” વગેરે ફ્લેક વર્ડ પ્રકટ કરવામાં આવી છે. આમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે હેતુનુ વાસ્તવિક લક્ષણ ફકત એક અન્યથાનુપપન્નત્વ જ છે. સાધસ્ય વધમ્ય દૃષ્ટાન્ત નિશ્ચયાત્મક જે સત્ય અને અસત્ત્વ છે એ અન્ને હેતુના ધર્માં છે. ધર્મની સત્તામાં સર્વધર્માં હમેશા તેની સાથે રહે જ આ જાતના નિયમ તે સ*ભવી શકે જ નહિ, કેમકે પટાદ્દિકાનુ શુકલત્વાદિ ધર્મની સાથે અન્યભિચારપણું' (જુદાપણા વિનાનુ) જોવામાં આવે છે. આ રીતે અન્વય વ્યતિરેક દૃષ્ટાન્તાના સત્વ અને અસત્ય આ બન્ને ધર્માં કોઈપણ સ્થાને જો કે હેતુમાં ોવામાં આવતા નથી. છતાંએ ધમિ સ્વરૂપ જે અન્યથાનુપપન્નત્વ છે, તેને એવામાં કંઈપણ જાતને વાંધા નથી. તે તેા થશે જ, તે વિષે કાઈપશુ સ્થાને વિરાધ દેખાતા નથી. જ્યાં કઈ ધૂમ ક્રિક હેતુમાં આ દૃષ્ટાન્તાના સત્વ અસત્ય પ્રતીત થાય છે, ત્યાં પણ એમની મુખ્યતા માનવામાં આવતી નથી. પરંતુ અન્યથાનુપપન્નવ રૂપ એક હેતુની જ મુખ્યતા માનવામાં આવી છે. તેથી આ જ એક હેતુનું લક્ષણ છે. એજ વાત ‘ધૂમાર્ચથપિ ચાત્' વગેરે Àક વર્ડ પ્રતિપાદિત કરવામાં આવી છે. જો એજ વાત માનવામાં આવે કે જે હેતુમાં દેષ્ટાન્તના સદ્ભાવ થશે તેજ હૈંતુ · પેાતાના સાધ્યને ગમ થશે, નહીં કે દૃષ્ટાન્તના અસદ્ભાવવાળા હેતુ તાજી-વર્ગ એ તેણં માર્થિવવાર્ઝાન્ડ્રાવિત' આ અનુમાનપ્રયાગમાં પ્રયુક્ત ‘ચિત્રાત્’ આ હેતુ વજામાં લેાહલેખ્ય રૂપ સાધ્યના ગમક હાવા જોઈએ. પરંતુ આ હેતુને સ્વસાધ્યના ગમક માનવામાં આવ્યેા નથી. એ જ વાત’ ‘દભ્રાન્ત અલસ્થાપ્યાં' ઇત્યાદિ શ્લેાક વડે કહેવામાં આવી છે. ક્રિંચ-ૌદ્ધોની એવી માન્યતા છે કે જે હેતુમાં પક્ષધમતા’, ‘રાપક્ષે સત્તા અને વિપક્ષાત્ બ્યાવૃત્તિ'
આ ત્રિરૂપતા રહે છે, તે જ હેતુ પેાતાના સાધ્યના ગમક હોય છે. એટલા માટે આ ત્રિરૂપતા જ હેતુનુ` લક્ષણ છે, તે તેમનું પણુ આ જાતનું થન ઉચિત નથી. કેમકે હેતુનુ' લક્ષણ ત્રિરૂપતા માનવા છતાંએ યથેાકત દોષના પરિહાર થતા નથી. જો કહેવામાં આવે કે વિપક્ષાત્ ચાવૃત્તિ દેતુ' નું લક્ષણ જ્યાં થશે નહિ ત્યાં હેતુ પક્ષધર્મ ત્વ, સપક્ષ સત્વયુક્ત હાવા છતાંએ પેાતાના સાધ્યને નિશ્ચાયક થશે નહિ. તેા તેમનુ એવું કથન પ્રકારાન્તરથી અન્યથાનુપપત્તિ રૂપ હેતુ લક્ષણને જ સ્વીકૃતિ આપવા માટે છે. એવુ' લાગે છે, એટલા માટે એમ જ માની લેવુ જોઈએ કે ‘પક્ષષત્વ આદિ હેતુમાં
अ० ६४
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૬૨