________________
નામ નિષ્પન્ન કા નિરૂપણ હવે સૂત્રકાર નિક્ષેપના દ્વિતીય ભેદ નામ નિષ્પન્નનું કથન કરે છે – 'से कि त नाम निष्फण्णे ?' इत्यादि ।
શબ્દાર્થ—- જિં 7 નામનિ ) હે ભદંત! નામ નિષ્પક્સનું સ્વરૂપ કેવું છે? પૂછનારને આ અભિપ્રાય છે કે જે નિક્ષેપ નામ નિષ્પન્ન હોય તેનું શું તાત્પર્ય છે?
ઉત્તર--(રામનિન્નો સામi[g) નામ નિપન્ન સામ પિક છે. અધ્યયન અક્ષીણ વગેરેની અપેક્ષાએ “સામાયિક આ નામ વિશેષ નામ છે, તેમજ સામાયિક એવું વિશેષ નામ ચતુર્વિશતિ સ્તવ આદિને ઉપલક્ષક હોય છે. એથી “સામાયિક એવું નામ નિષ્પન્ન નામ છે. તે મારો વષત્રિદે For) તે સામાયિકના ચાર પ્રકારે કહેવામાં આવેલ છે. (૪) જેમકે (નાવવામાં વળાણામાજ, વ્યાપાદર માત્રામાપ) નામ સામાયિક, સ્થાપના સમાવિક, દ્રવ્ય સામાયિક, ભાવ સામાયિક (નામ સગો પુર્વ મળિયો) આમાં નામસામયિક અને સ્થાપના સામાયિકનું સ્વરૂપ નામ આવશ્યક અને સ્થાપના આવશ્યકની જેમ જ જાણું લેવું જોઈએ. (૬ રામાપ વિ તવ નાર રે ૪ અવિચારી દ્વારામારૂપ) તેમજ દ્રવ્ય સામાયિકનું સ્વરૂપ પણ દ્રવ્ય આવશ્યકની જેમજ જાણું લેવું જોઈએ, અને આ દ્રવ્ય સામાયિકનું સ્વરૂપ દ્રવ્ય આવશ્યકની જેમ ત્યાં સુધી જ જાણવું'. જોઈએ કે જ્યાં સુધી ભવ્ય શરીર દ્રવ્ય સામાયિકનું કથન સમાપ્ત થાય છે. ( જિ7 જ્ઞાનચરિમરિયાની વરિતે રવામgg?) હે ભદંત! જ્ઞાયક શરીર ભવ્ય શરીર ખ્યતિરિક્ત દ્રવ્ય સામાયિક શું છે?
Gत्तर--'जाणयसरीरभ वेयसरीरवइरित्ते दव्वसामाइए पत्तयपोग्थय लिहिए) જ્ઞાયક શરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય સામાયિક પત્ર પુસ્તકમાં લિખિત “ મને સામા’ ઈત્યાદિ. પાઠ છે ( ર નાળાસરીમતિસવીરવારિ દારામાર) આ પ્રમાણે જ્ઞાયક શરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્ય સામાયિકનું સ્વરૂપ જાણી લેવું જોઈએ. (હે તેં જે નામો દાણામ.gg) આ પ્રમાણે તે આગમની અપેક્ષાએ દ્રવ્ય સામાયિકના સ્વરૂપનું
Ho ૨૬ કથન છે. ( જિરં માવામા ?) હે ભવંત! ભાવસામાયિક શું છે? (માવવામા વહે ઉત્ત) ભાવસામાયિક બે પ્રકાર છે. (
સંહા) જેમકે (શાળમકો ચ નો કાનમ નો ) એક આગમથી અને દ્વિતીય ને આગમથી (તે દિં ગામમાં મારામારૂપ) હે ભદત! આગમથી ભાવ સામાયિક શું છે ?
ઉત્તર--(શામગો માવામ-જ્ઞાન વરસે ' ગામો માણાનાણg) આગમથી ભાવસામાયિક જ્ઞાયક ઉપયુક્ત છે. એટલે કે સામાયિક આ પદના રે નાતા છે અને તેમાં તેનો ઉપયોગ છે, એવો તે જ્ઞાપક આત્મા આગમની અપેક્ષાએ ભાવસામાયિક છે. તે ફ્રિ નં રોકાણનો માત્ર સામારૂT) હે ભદ્રતા નો આગમની અપેક્ષા ભાવ સામાયિક શું છે ?
- ઉત્તર–(નો બાળમો માવામgy) ને આગમની અપેક્ષાએ ભાવ છે સામાયિક આ પ્રમાણે છે. (ના સામાળિયો કા સંખે નિયમે તરે ર૩
કામrgય હોદ, સૂર વાઢિમા(ધાં ) જે મનુષ્યને આત્મા મૂલગુણ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૩૬