________________
આયનિક્ષેપ કા નિરુપણ હવે સૂત્રકાર આયનિક્ષેપનું સ્વરૂપ કહે છે– 'से कि त आए ?' इत्यादि। શબ્દાર્થ – ક્રિ નં ૫) હે ભદંત ! આયનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-(બાણ) “આય” નામ “પ્રાપ્તિનું છે. આય, પ્રાપ્તિ, લાભ આ બધા પર્યાયવાચી શબ્દો છે. આ આય, (વવિદે પvo) ચાર પ્રકારને કહેવામાં આવેલ છે. (રંગદા) જેમકે (નામાદ, વાણ, રવાણ, માવાણ) નામ આય, સ્થાપના આય, દ્ર ય અને ભાવઆયસભેદ આ નામ આય વગેરેની વ્યાખ્યા પૂર્વની જેમજ સ્વ બુદ્ધિથી સમજી લેવી જોઇએ. છતાંએ પહદ્વયની વ્યાખ્યા સરલ બુદ્ધિવાળા શિષ્યના બંધ માટે અહી કરવામાં આવે છે. સુવર્ણ-સેનું, રજત-ચાંદી, મણિચન્દ્રકાંત વગેરે મૌક્તિક -મોતી, શંખ-આ નામે રત્ન વિશેષ, શિલા-રત્ન વિશેષ, પ્રવાલ, પરવાળું,
૪૦ ૧૫ રક્ત-રત્ન, પદ્મરાગ વગેરે, આ બધાં ઉત્તમ અકુખ્ય ધન છે. આ ને આય છે. “કામરિયા ઉજ્ઞાઢદિવાળં' આ પદની વ્યાખ્યા આ પ્રમાણે છે -આ વિશેષણ ભૂત પર છે. અને “રાજા રાણી' વગેરે પદોનું વિશેષણ છે. આભૂષણથી ભૂષિત થવું તેનું નામ સમારિત છે. ઝલરી વગેરેથી અલંકૃત થવું તે આદ્યાલંકૃત છે. તાત્પર્ય આ પ્રમાણે છે “આ ભૂષણથી ભૂષિત થયેલાં દાસીદાસ વગેરેની પ્રાપ્તિ થવી તેમજ ઝલરી વગેરે વાઘોથી અલંકૃત થયેલા હાથી વગેરેની પ્રાપ્તિ થવી આ મિશ્ર આય છે. એ સૂત્ર-૨૪૪ છે
ક્ષપણા કા નિરૂપણ હવે સૂત્રકાર ક્ષપણાનું નિરૂપણ કરે છે. કરે ૪િ ર વા?” ટ્રાફિક
શખાઈ–વે ઉ ર ગણar) હે ભદંત! પૂર્વ પ્રકાન્ત ક્ષપણાનું સ્વરૂપ કેવું છે? (કક્ષાના) “ક્ષપણ” નામ “અપચય” અથવા “નિજરનું છે. આ ક્ષપણા (વારિત્રા ઘourt) ચાર પ્રકારની કહેવામાં આવેલી છે (સંer) જેમકે (નાનકૂવા, ટાકણા, કન્નડ, માકક્ષાળા) નામ ક્ષપણા, સ્થાપના ક્ષપણા, દ્રવ્ય ક્ષપણા અને ભાવ ક્ષપણ” ભેદ પ્રભેદ સહિત આ ચારચારની વ્યાખ્યા પહેલાં જેવી જ સમજવી જોઈએ. આ પ્રમાણે નિક્ષેપના ભેદ, ઘનિપજ્ઞના ભેદ સ્વરૂમ, ક્ષપણાનું વર્ણન જાણવું જોઈએ. આ વર્ષને પૂરું થવાથી ભેદ, પ્રભેદ સહિત સમસ્ત ઘનિષ્પન્ન નિક્ષેપનું વર્ણન સમાસ થઈ જાય છે. અક્ષણ, આય, અને શપણ આ બધાનું સ્વરૂપ જ્યારે સારી રીતે વિચારવામાં આવે છે. તે અધ્યયનનું સ્વરૂપ સ્વયમેવ વિચારિત થઈ જાય છે. મકે મીણ વગેરે અધ્યયનના જ પર્યાયવાચી શકે છે. તે સત્ર-૨૪૫
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૩૫