________________
રિક્ત દ્રવ્ય અક્ષીણુ (àગ્નિ' ત` નાળવæવીને ?) હે ભદંત / જ્ઞાયક શરીર દ્રવ્ય અક્ષીણુનુ સ્વરૂપ કેવું છે ? (જ્ઞાળયલીનક્શીને૪ડ્ડીળચસ્થાદ્િ गार जाणयस्व जं सरीरं ववगयचुयचा वियचत्तदेहं जहा दव्वझयणे वहा માળિયન્ત્ર) નાયક શરીર દ્રશ્ય અક્ષીજીનું આ સ્વરૂપ છે કે ‘અક્ષીણુ પદના અર્થાષિકારના જે જ્ઞાતા છે, તે જ્ઞાતાનું જે શરીર છે, તે ભલે વ્યપગત હાય, ચ્યુત હાય, વ્યવિત હાય, ત્યક્ત હાય, જેવુ કે દ્રવ્ય અધ્યયનમાં કહ્યું છે. (ગાવ છે ત' નાળયસીટુનગ્નીને) તે સાયક શરીર દ્રશ્ય અક્ષીણુ છે. આ વ્યપગત વગેરે પદોના અર્થ દ્રવ્ય આવશ્યક્રના આ ભેદના વણુન વખતે સ્પષ્ટ કરવામાં આવેલ છે.—તે જિજ્ઞાસુએ ત્યાંથી જાણી લેવા. અહી યાવત્ પદથી “નૌત્રવિજ્ઞઢ ચિન્તય વગેરે પોથી માંડીને “નંદુજીગ્મે બલી” અહી સુધીના પદાને સ'ગ્રહ થયેલ છે. આ સર્વ પદ્મના અર્થ પણ દ્રવ્યાવશ્યકના આ ભેદ. વધુ નમાં કરવામાં આવેલ છે. તા તે અને જ્ઞાયક શરીર દ્રવ્ય અક્ષીણુ પરક અથ બેસાડી લેવા જોઈએ જ્યાં જ્ઞાયક શરીર દ્રવ્યાવશ્યક એવુ પદ આવે, ત્યાં નાયક દ્રવ્ય અક્ષીજી પદ
98
સભ્ય
સચાજિત કરીને તે અર્થની સ ંગતિ બેસાડી લેવી જોઈએ. આ પ્રમાણે બીજા સ્થાને પણ જાણી લેવુ જોઈએ. (સે ફિ' સમવિયસરીનક્ષીને) હૈ ભજ્જત ! શરીર દ્રવ્યઅક્ષીણુનું સ્વરૂપ કેવુ' છે (મવિયસરીનમીને) ભવ્ય શરીર દ્રવ્યઅક્ષીણુનુ` સ્વરૂપ આ પ્રમાણે છે કે (जे जीवे जोणिजम्मण निक्खते जहा दव्वज्झयणे जाव से त भवियखरीरવત્તિ નગ્નીને) આ પદોના અર્થ પણ ભવ્ય શરીર દ્રવ્ય આવશ્યકમાં સ્પષ્ટ કરવામાં આવેલ છે. તે તે મુજખ જ જાણી લેવુ' જોઈએ. કેમકે દ્રવ્ય અધ્યયનનું સ્વરૂપ સ્પષ્ટ કરતી વખતે લખવામાં આવેલ છે કે દ્રવ્ય અધ્યયનમાંના નાયક શરીર દ્રવ્ય અધ્યયનનુ અને ભવ્ય શરીર દ્રવ્ય અધ્યય નવું સ્વરૂપ દ્રવ્યાવશ્યકના આ બે મુજબ જાણી લેવુ જોઈએ. (કે જિ તે જ્ઞાનયલીનિયસીવ િત્તે વન્ત્રથીને ?) હે ભ ́દત ! નાયક શરીર અને ભવ્ય શરીર એનાથી વ્યતિરિક્ત દ્રવ્ય અક્ષીણુનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર :~>(નાળચારીઅવિચસીવરત્તે વર્ણીને) નાયક શરીર, ભ્રવ્ય શરીર એમનાથી વ્યતિરિક્ત દ્રવ્ય અક્ષાણુનુ સ્વરૂપ આ પ્રમાણે : છે,
अ० ९४
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૩૩