________________
આ પ્રમાણે સૂત્ર જ્યારે વ્યાખ્યાના વિષયભૂત થાય છે, ત્યારે સૂત્ર, સુત્રાનુગમ, સૂત્રાલાપ' નિક્ષેપ અને સુત્ર સ્પશ કનિષ્કૃત્યનુગમ એ સર્વે યુગ.. પતુ એક સ્થાને જ મળી જાય છે. ઉક્તચાપિ-‘મુન્ન પુત્તાણુમો' ઈત્યાદિ આ પ્રમાણે આ સૂત્રસ્પર્શ કનિયુક્ત્યનુગમ છે. આ નિરૂપણુ સમાપ્ત થઈ જતાંજ નિયુક્ત્યનુગમ પ્રકરણ સમાપ્ત થાય છે, અને તેની સમાપ્તિ સાથે અનુગમનું કથન પણુ સમાપ્ત થાય છે. આ પ્રમાણે અહી સુધી ભેદ, ઉપભેદ સહિત અનુગમનું નિરૂપણુ કરવામાં આવ્યુ` છે. ॥ સૂત્ર-૨૪૯ ૫
નય કે સ્વરુપ કા નિરુપણ
હવે સૂત્રકાર નય નામના ચેાથા અનુયાગદ્વારનું કથન કરે છે. (से किं तं ए) इत्यादि
"
ટીકાય —શિષ્ય પ્રશ્ન કરે છે કે હું ભઈ ત! (લેતું ન) તે પૂર્વ પ્રાન્ત નય શું છે ?
ઉત્તર--(ચત્ત મૂઢયા વળા) સાત મૂલનચેા કહેવામાં આવેલ છે. આ સર્વાંમાં મૂલરૂપતા ઉત્તરભેદ્યાની અપેક્ષાએ જાણવી જોઇએ. (સંજ્ઞા) તે સાત મૂલ નચે આ પ્રમાણે છે. (તમે, સંદ્દે, વવારે, ઇલ્તુપુર, સદ્દે, સમમિછે. વમૂપ) નૈગમ, સૉંગ્રહ, વ્યવહાર, ઋજુ સૂત્ર, શબ્દસમભિરૂઢ અને એવ ભૂત જે નય (સલ્થ બેનેર્િં માળેĒિ મિળવૃત્તિ જેમÆ ચ નિશી:) ‘વસ્તુનિ નૈજે માને મિનોતિ વૃત્તિ નૈનમઃ” આ નિરુકિત મુજમ મહાસત્તા, સામાન્ય એવ વિશેષ આદિ પ્રચુર જ્ઞાના વડે વસ્તુપરિચ્છેદ કરે છે, તેનૈગમ નય છે. અથવા ‘હોઢે વલાનિ' સિર્ચ સ્કોરે વઘામિ' ઈત્યાદિ પૂર્ણાંકત જે પરિચ્છેદ છે, તેનુ નામ નૈગમ છે. આ નિગમેામાં જે નય હાય છે તે નૈગમનય છે. આ પશુ નગમ શબ્દની વ્યુત્પત્તિ છે. (લેલાનું વિ નથાળ હવલમિળમોનુનો ં) ત્યારબાદ જે બીજા ૬ નામેા શેષ છે, તેમના લક્ષણા હું કહુ.
अ० ११०
છું તે સાંભળે!–(સંયિ iિડિયસ્થ સંવયાં પ્રમાણો મંત્તરર્, વિનિશ્ચચ સ્થં વવાર) સવ્વટ્વેતુ) સમ્યક્ ગૃહીત અતએવ એક જાતિને પ્રાપ્ત એવા અર્થ –વિષય છે. જેના એવું સ’ગ્રહનુ વચન છે, થ્યા પ્રમાણે તીર્થંકર ગણધર વગેરે સક્ષેપમાં કહે છે, આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે ‘સંગ્રહ નય સામાન્યને જ વિષય અનાવે છે. વિશેષાને નહિ. એથી સ'ગૃહીત સામાન્ય વિષય યુકત જ સગ્રહનું વચન હોય છે. એટલા માટે ‘ઘામાન્યપતથા સર્વ' વાર્થ સંવૃદ્ઘાતિ-કોકો હોતિ કૃતિ સમ:' આ સંગ્રહની વ્યુત્પત્તિ છે. તથા વ્યવ હાર નય સદ્રબ્યાના વિષયમાં વિનિશ્ચય નિમિત્ત પ્રવૃત્ત થાય છે. વિનિશ્રય શબ્દના અર્થ સામાન્યાભાવ હોય છે. આ પ્રમાણે અહી' ‘નિક' શબ્દને અથ આધિકય છે અને વય' ના અ પિડીભવન એકરૂપ થવું છે. આ પ્રમાણે અધિક જે ચય છે તે નિશ્ચય એટલે કે સામાન્ય જ છે કેમકે સામાન્ય જ વિશેષ રૂપેાપ્રત્યે ઉદાસીનતા રાખીને અધિક ચય કરે છે. ‘વિ’ ના અથ વિગત
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૭૦