Book Title: Anuyogdwar Sutra Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 281
________________ gifમ) એથી તે મુનિઓ વડે અનધિગત અર્થાધિકારે તેમને અધિગમ હોય, આ નિમિત્તપદથી વર્ણન કરું છું, એટલે કે એક એક પદની પ્રજ્ઞાપના કરું छु: (संहिया य पयं चेत्र पयत्थो पयविग्गहो। चालणा य पसिद्धी य छविहं વિઢિ છaf) અખલિત રૂપથી પદનું ઉચ્ચારણ કરવું તે સંહિતા છે. જેમ “ોરિ મને સારૂ” ઈત્યાદિ સુગંત અને તિગત પ્રતિપાદિત શબ્દની પદ સંજ્ઞા થાય છે. જેમ “જિ” આ પદ તિગન્ત પદ . “અંતે' આ દ્વિતીય સુમંત પદ . “હામારૂ આ તૃતીય પદ છે, પદના અર્થનું નામ પદાર્થ છે. જેમ “રવિને અર્થ સામાયિક કરવાને અભ્યગામ હોય છે. માટે આ ગુરુજનો માટે આમંત્રણ છે. તથા સમરૂપ રત્નત્રયને આય-લાભ-આ સામાયિક પદને અર્થ છે. પ્રકૃતિ પ્રત્યયના વિભાગ રૂપ જે વિરતાર છે, તે, પદવિગ્રહ છે. જેમ “સમય : સમાયઃ સમાચઃ ઘવ રામાપિ' સૂત્રની અથવા અર્થની અનુપત્તિનું ઉદુભાવન કરવું તે ચાલના છે. સૂત્ર અને તેના અર્થની વિવિધ યુક્તિઓ વડે, જે પ્રમાણે તે છે તે પ્રમાણે જ સ્થાપના કરવી આ પ્રસિદ્ધિ છે. આ પ્રમાણે આ ૬ પ્રકારની સૂત્ર વ્યાખ્યાનું લક્ષણ જાણવું જોઈએ. - શંકા–વ્યાખ્યાના ષવિધ લક્ષણની વચ્ચે સૂવાનુગામને વિષય કેટલે છે? કેટલે સૂવાલાપકને વિષય છે? કેટલે સૂત્રસ્પર્શક નિયંત્યનગમને વિષય છે? તથા નયનો વિષય કેટલું છે ? ઉત્તર-પદદ સહિત સૂત્રને કહીને સૂવાનુગમ કૃતાર્થ થાય છે. એટલે કે સૂત્રાનુગામને વિષય તે આટલો જ છે કે તે પદ યુક્ત સૂત્રનું ઉચ્ચારણ કરે. સૂત્રનું ઉચ્ચારણ કરવું તેનો પડછેદ કરો, આ સૂત્રાગમનું કાર્ય છે. જ્યારે આ કામ સૂત્રાનુગમ કરી નાખે છે ત્યારે સૂવાલાપક નિક્ષેપનું આ કાર્ય હોય છે કે છે સૂવાલાપાને નામ, સ્થાપના અાદિ નિક્ષેપથી નિશ્ચિત કરે છે, એટલે સૂત્રલા૫ને નામ સ્થાપના વગેરે નિક્ષેપમાં તે વિભક્ત કરે છે. આ કાર્યથી જ આ કૃતાર્થ થઈ જાય છે, ત્યારબાદ પદાર્થ, પદ્ધ વિગ્રહ વગેરે જે બીજુ કામ બાકી રહે છે તેને સૂવ સ્પર્શક નિયુંફત્યનું ગમ સંપન્ન કરે છે. તથા જેમનું કથન આગળ થવાનું છે, એવા જે નગમ વગેરે સાત નો છે, એમને પણ પ્રાયઃ પદાર્થ વગેરે વિશે વિચાર કરવો જ જોઈએ છે. એજ વાત અન્યત્ર પણ કહેવામાં આવી છે. “ફોર યથો વો [વા િઆ ગાથા એડને અર્થ પૂક્ત રૂપમાં જ છે. નિગમ આદિ નય પણ જ્યારે પદાર્થ વગેરેને જ વિષય કરે છે. ત્યારે આ દૃષ્ટિએ તે સૂત્ર સ્પર્શક નિત્યનગમના અંતર્ગત જ થઈ જાય છે આમ જાણી લેવું જોઈએ. અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૬૯

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295