Book Title: Anuyogdwar Sutra Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 243
________________ આવશ્યક અને સ્થાપના આવશ્યકની જેમ જ જાણવા. ( જિં , વગણ ?) હે ભદંત ! દ્રવ્ય અધ્યયનનું સ્વરૂપ કેવું છે? ': ' ઉત્તર-(વચને સુવિ HU) દ્રવ્ય અધ્યયન બે પ્રકારનું કહેવામાં આવેલ છે. (તં નET) જેમ કે (ગામ ચ ો ામનો ૨) એક આગમથી અને દ્વિતીય ને આગમથી (શે ચિં આ ) હે ભદંત !' આગમથી જે દ્રવ્ય અધ્યયન કહેવામાં આવેલ છે, તેનું સ્વરૂપ કેવું છે? ઉત્તર–(બાળો વક્ષસ્થળે) આગમથી જે દ્રવ્ય અધ્યયન કહેવામાં આવેલ છે, તે આ પ્રમાણે છે-(કરણ અક્ષચત્તિ પચં સિલિચે રિયે લિયે मियं, परिजिय जाव एवं जावइया, अणुवउत्ता, आगमको तावइआई दव्व નાચાઉં) જેણે અધ્યયન આ પદને શીખ્યો છે, પોતાના આત્મામાં સ્થિત જિત વગેરે રૂપમાં કરેલ છે, (આ સ્થિત વગેરે પદેને સ્પષ્ટ અર્થ વ્યાવશ્યક પ્રકરણમાં લખવામાં આવેલ છે) પરંતુ, તે જીવનો ઉપયોગ ત્યાં બંધ બેસતો નથી. આ પ્રમાણે જેટલા અનુપયુકત જીવે છે, તે સર્વે આગમથી દ્રવ્ય અધ્યયન છે. (પવા વરહાણ રિ, સાણa વાઃ શાળા ) अं० ९३ અહિંથી માંડીને જે દુરક્ષ) અહિ સુધીને સમસ્ત સૂત્રપાઠ દ્રાવસ્થાની જેમ જ ભાવિત કરી લેવો જોઈએ. ત્યાં સમસ્તપદને અર્થ વિસ્તાર પૂર્વક લખવામાં આવ્યો છે. તે ઉદ્દે હૈ મવક્ષથળે ?) હે ભવંત ! ભાવ અધ્યયનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર-(બાવક્ષય કુષિ ઉત્તે) ભાવ અધ્યયન બે પ્રકારને કહેવામાં આવેલ છે. ( ) જેમકે (ગાળો ૨ નો શામળો ૨) એક આગમથી અને દ્વિતીય ને આગમથી f સં જામશો માવાને ?) હે ભદંત! આગમથી ભાવ અધ્યયનનું સ્વરૂપ કેવું છે? (ગામનો માવો ) ઉત્તર–આગમથી ભાવ અધ્યયનનું સ્વરૂપ કેવું છે? (ગામમો માવા ) : ઉત્તર–આગમથી ભાવ આવશ્યકનું સ્વરૂપ આ પ્રમાણે છે. (કાળા કરવ) જે જ્ઞાયક હોય છે, તે તેમાં ઉપયુકત હોય ત્યારે આગમથી ભાવ અધ્યયન કહેવામાં આવે છે. આને સ્પષ્ટ અર્થ આગમથી ભાવાવશ્યકની જેમ જ જાણી લેવું જોઈએ. (હે બારમો માવળે) આ પ્રમાણે આ આગમની અપેક્ષાએ ભાવઅધ્યયનને અર્થ છે. ( હિં તે નો શાળાનો સાવક ) હે ભદત! ને આગમથી ભાવ અધ્યયનનું સ્વરૂપ કેવું છે? ઉત્તર--(7ો આમ નો માવલળે અજ્ઞાન માને અલૌ જીવવા ગgવર શો ય નકાળ, તા શાળમિતિ શ સામાયિક આદિ અધ્યયન ને આગમથી ભાવ અધ્યયને છે. “અન્નવરાળ'માં જવા શાળચળે એ પદરછેદ હોય છે, આ પદ અધ્યયન પરક છે. “કાળજ્ઞાળા માં નિરુક્ત વિધિથી અથવા પ્રાકૃતવિધિથી ' ને “ ને અને “ન ને લેપ થઈ ને અધ્યયન એવું પદ બને છે. આમ તે “. garળવળ' ની સંસ્કૃત છાયા ગામમાંનયનં' થાય છે. અધ્યાત્મ અને અર્થ ચિત્ત અને “આનયન' શબ્દનો અર્થ લગાડે છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “સામાયિક વગેરે અધ્યયનમાં ચિત્તનું સંયોજન કરવું આ અધ્યાત્મનયન શબ્દનો અર્થ છે. સામાયિક વગેરે અધ્યયનમાં ચિત્ત સોજિત કરવાથી ચિત્તમાં નિર્મળતા આવે છે. ચિત્ત નિર્મળ થવાથી અશુભમીને અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૩૧

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295