Book Title: Anuyogdwar Sutra Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 252
________________ ત્યાં નિક્ષિપ્ત થયેલ જેવું જ માનવું જોઈએ. એથી અહીં તેને પિ કરતા નથી, ત્યાં જ તેને નિક્ષેપ કરાશે. • • શંકા --આગમમાં જે આને નિક્ષેપ કરવામાં આવ્યો છે, તો તેની અપેક્ષાએ અહીં જ તેનો નિક્ષેપ કરી લેવું જોઈએ, કેમકે અનુગામની ૧. અપેક્ષાએ આ પ્રથમ પ્રાપ્ત છે? - ઉત્તર --અનુગામના વર્ણનમાં સૂત્રાનુગમ અને નિયુકત્યાનુગમ " એવા બે ભેદે કહેવામાં આવેલ છે. આમાં જે સૂવાનુગમ છે તેમાં જ " સૂત્રનું ઉચ્ચારણ થશે, અહીં નહિ. એથી સૂત્રોચ્ચારણ વિના આલાપકેને * નિક્ષેપ કરીએ તે ચોગ્ય નથી. શકા--જે એવું જ છે તો પછી અહી સૂવાલાપકનિક્ષેપને ઉપન્યાસ શા માટે કરવામાં આવેલ છે. ઉત્તર--નિક્ષેપની સમાનતા માત્રથી જ અહી તેને ઉપન્યાસ કરવામાં આવેલ છે. આમ જાણી લેવું જોઈએ. (હૈ ર નિલે) આ પ્રમાણે નિક્ષેપ રૂ૫ દ્વિતીય અનુગદ્વારનું નિરૂપશુ થયું છે. સૂત્ર-૨૪૭ અનુગમ નામ અનુયોગદવાર કા નિરુપણ હવે સૂનકાર અનુગામનામક જે તૃતીય અનુગદ્વાર છે, તેનું નિરૂપણ કરે છે? જિં 7 અનુણ ? રાશિ " શબ્દાર્થ--તેરે #િ ૪ અણુ) હે ભન્ત! પૂર્વ પ્રકાઃ તે અનુગમ શું છે? ઉત્તર--(જજુને દુ િવ) અનુગામના બે પ્રકારે છે. અyગમ શબ્દનો અર્થ સૂત્રાનુ કૂલ અર્થનું કથન કરે છે. તે આ અનુગમ (gign જ નિત્તિ અgmણે ) સુત્રાનુગમ અને નિયુક્તિ-અનુગામ આ પ્રમાણે બે પ્રકાર છે. આમાં પદચ્છેદરૂપ સૂત્રવ્યાખ્યાન એટલે કે સૂવનું પદ છેદ કરવું આ સૂત્રાનુગામ છે. આ સૂત્રાનુગમ સૂત્રને સ્પર્શનારી નિયુકિતના વ્યાખ્યાનમાં આવી જાય છે, એટલા માટે અહીં તેનું પૃથક્ કથન કર્યું નથી. તેણે વિ “સ નિગુત્તિ અgmછે ?) હે ભદન્ત ! નિયંતિ અનુગમ શું છે? , " -: ઉત્તર--નિશુત્તિ મgrછે) નિકિતમાં જે નિ છે તેને અથ: નિશ્ચય' છે. આ નિશ્ચયથી યુકત એટલે કે સૂત્રની સાથે એકીભાવથી સીબદ્ધ થયેલ અર્થોની યુક્તિ-સ્કુટતા કરવી તેનું નામ નિયુક્તિ છે. નિરુક્ત વિધિ મુજબ અડી યુક્ત શબ્દનો લોપ થઈ ગયું છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “નામ સ્થાપના વગેરે પ્રકારે વડે સૂત્રને વિભાગ કર આ નિર્યુક્તિ શબ્દનો અર્થ છે. નિર્યુક્તિરૂ૫. જે અનુગમ-શ્રાખ્યાન છે, તે અથવા નિર્યુકિતને અનુગમ છે તે નિયુકિત અનુગમ છે. આ નિયુકિત અનુગમ (ત્તિ વિશે પળ ત્રણ પ્રકારનો કહેવામાં આવેલ છે. (i ) તે પ્રકારે આ પ્રમાણે છે (નિજહેવનિ કુત્તિ મજુવારે, ૩૪ ઘાયનિવ્રુત્તિમg, ગુત્તwifજ નિષકુત્તિમામે) નિક્ષેપ નિર્યુકિત અનુગામ, ઉપદ્ઘ ત નિયુકિત અનુગમ, સૂત્રસ્પર્શકનિયુકિત અનુગમ ( દિં નિવનિવ્રુત્તિ જુમે) હે ભદંત ! નિક્ષેપ નિર્યુંહત અનુગમ શું છે? અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૪૦

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295