________________
ઉત્તર--(નિમ્પેનનિશ્રુત્તિઅનુપમે અનુચ) નામ સ્થાપના આરૂિપ નિક્ષેપને વિષયભૂત થયેલ જે નિયુકિત છે, આ નિયુક્તિરૂપ જે અનુગમ છે, તે અથવા નામ સ્થાપના આદિરૂપ નિક્ષેપના વિષયભૂત ખનેલ નિયુક્તિના જે અનુગમ છે. તે નિયુઍંતિ અનુગમ છે. આ અનુજ્ઞાત જ છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે એજ સૂત્રમાં પહેલાં આવશ્યક સામાયિક આદિત્પોનું નામ સ્થાપના આદિ નિક્ષેપ વડે જ વ્યાખ્યાન કરવામાં આવેલ છે, તેથી જ નિક્ષેપ નિયુકિત અનુગમ પણું વ્યાખ્યત થઇ જાય છે. કેમકે તે વ્યાખ્યાનની જેમજ આનું પણ વ્યાખ્યાન છે. (લે તું નિઙેયનિષ્ણુત્તિઅનુલમે) આ પ્રમાણે નિક્ષેપ નિયુકિત અનુગમના અથ છે. (લે િત વષાયનિગ્નુત્તિ અનુનમે ?) હૈ ભદંત ! ઉપાદ્શાત નિયુ†કિત અનુગમના અથ શે! છે ?
ઉત્તર-(ન પાનિન્નુત્તિઅનુત્તમે) ઉપેાત નિયુક્ત અનુગમમાં જે ઉપાધાત શબ્દ છે, તેના અથ વાર્ નનમ્ રોપાત્ત ' આ નિયુકિત
अ० ९८
મુજમાં વ્યાખ્યેયસૂત્રની વ્યાખ્યાવિધિ–સમીપ કરવી આવે છે. આ ઉપેાદાતની જે નિયુકિત છે અથવા આ ઉપેાતને વિષય કરનારી જે નિયુકિત છે, તેનું વ્યાખ્યાન કરવું અથવા તે નિયુ"કિતરૂપ વ્યાખ્યાત કરવું આ નિયુકિત અનુગમના અથ છે. આ પ્રમાણે બન્ને શબ્દોને એકત્ર કરીને ઉપેાત નિયુકિત અનુગમના વાગ્યાથ સ્પષ્ટ થઈ જાય છે. એજ વિષયને સૂત્રકાર (માધિ રોજ્િ' મૂળા, અનુશંતને ત ા) આ નિમ્ન લિખિત એ ગાથાઓ વડે સમજાવવા માટે કહી રહ્યા છે. તે ગાથાઓ આ છે.
(ઉત્તે ૧, નિષેષેત્ર ૨, નામે રૂ, વિત્તેય :૪, શાઇ ૧, પુણેય ક્, વાળ ૭, વય ૮, જીવળ ૧, ૫ ૨૦, જીમોચારના ૬૧, જીમદ્ ૧૨,૨ જિ.૧૨, વિદ્ષ્ટ, લ ૧૧, હિં ૧૬, શ્વેતુ ૨૭, ' ૨૮, *શ્ચિત વર્ જાહ ૨૧, TM ૨૦, સંત ૨૧, મવિય ૨૨, મવા ૨૨, શરિય ર૪, ાવળ રચ્ય, નિહત્તી ૬૨.શ્વેત વષાયનિકપ્રુત્તિન્ત્રળુળમે ) અહી ‘વન્ય’ પદને સબધ સર્વત્ર લગાડવા જોઈએ તેમજ ઉદ્દેશ કહેવા જોઈ એ
નિર્દેશ કહેવા જોઈએ. વગેરે (૧) ઉદ્દેશ સામાન્ય રૂપથી કથન કરવું તેનું નામ ઉદ્દેશ છે, જેમ કે ‘અધ્યયન' આમ કહેવું, દેશનું વિશેષરૂપથી થન કરવું તેનું નામ નિર્દેશ છે. જેમ કે ‘સામાયિક' આમ કહેવું.
શકા--સામાન્ય અને વિશેષ એએ બન્નેનુ કથન નિક્ષેપ દ્વારમાં તા થયેલું જ છે, તેા પછી અહીં પશુ તેનું કથન અપેક્ષિત છે, એવુ તમે શા માટે કા છે. ?
ઉત્તર--અહીથી સિદ્ધ થયેલ જ સામાન્ય અને વિશેષ એએ બન્નેના નિક્ષેપમાત્રનું નિક્ષેપદ્વારમાં કથન કરવામાં આવેલું છે. એથી ફરીથી અહી કહેવામાં કોઈ દોષ નથી. તાય આ પ્રમાણે છે. કે સામાન્ય અને વિશેષ એએ મન્નેની સિદ્ધિ અનુગમ દ્વારમાં જ થયેલી છે, જ્યારે એમની સિદ્ધિ થઈ ગઈ ત્યારે નિક્ષેપ દ્વારમાં આના નિક્ષેપનુ કથન કરવામાં આવ્યુ છે.
આ પ્રમાણે ફરી એમનું અહીં કથન કરવામાં ફાઇપણ જાતના વિશ્વ આવતા નથી. તેમજ નિગમ નીકળવાનું નામ છે. આમાં આ જાતને વિચાર
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૪૧