________________
ધીજ આ આઠ ભાવિદેશાઓમાં ચારે સામાયિકાના પૂર્વપ્રતિપન્ન લખ્યું જીવા હાતા નથી અને પ્રતિપદ્યમાનક ભવ્ય જીવેા પણ હાતા નથી. ફ્રીન્દ્રિય; શ્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય આ ત્રણ વિકલેન્દ્રિય તિયાઁચ જીવેામાં અપર્યાપ્તાવસ્થામાં સમ્યક્ત્વ સામાયિક અને શ્રુત સામાયિક આ બે સામાયિકાના પૂર્વ પ્રતિપન્નક ભવ્ય 'જીવા કદાચિત્ ડાય છે, કેમ કે સાસ્વાદન સમ્યક્ત્વવાળા જીવાના તેમાં ઉત્પાદ હોય છે. તથા એ બે સામાયિકાના જે પ્રતિપઘમાનક જીવા છે, તે ત્યાં હાતા નથી. કેમ કે આ સામાયિકાની સામગ્રી જે ઉપદેશ શ્રવણુ વગેરે છે, તે ત્યાં હાતાં નથી, તેના અભાવ છે. દેશ વિરતિ સામાયિક અને સવિરતિ સામાયિક આ બે સામાયિકાના પૂર્વપ્રતિપન્નક જીવા ત્યાં હાતા નથી. કેમ કે આ પર્યાયાના એવા જ સ્વભાવ છે. પચેન્દ્રિય તિયામાં સમ્યક્ત્વ શ્રુત અને દેશવિરતિ આ સામાયિકાના પ્રતિપન્નક જીવે નિયમથી હાય છે, તેમ જ જે આ સામાયિકાના પ્રતિઘમાનક જીવા છે, તેમની અંહી' ભજના છે, ડૅાય પણ ખરી, અને નહીં પણ હાય સ`વિરતિ · રૂપ ચારિત્ર, સામાયિકના અહીં ન તે પૂર્વપ્રતિપન્નક જીવા હોય છે. અને ન શ્રુતપદ્યમાનક જીવા હાય છે, કેમ કે આ પર્યાયને એવે। જ હોય છે. તેમ જ નારક, દેવ, અકમ ભૂમિ જ મનુષ્ય એએ ત્રણેમાં સભ્ય વ, શ્રુત આ બે સામાયિકાના પૂર્વપ્રતિપ્ન્નક જીવા નિયમથી ઉત્પન્ન થાય છે; તથા જે જીવા આ સામાયિકાના પ્રતિપદ્યમાનક છે, તે નારક દેવ અને 1 એક ભૂમિ જ મનુષ્ય આ ત્રણેમાં કદાચિત હાય છે. અને કદાચિત્ ન પણ હાય, એથી એમની ભજના છે, જે અંતર દ્વીપ જ મનુષ્યેા છે, તેમનામાં આ એ સામાયિકાના પૂ་પ્રતિપદ્યમાનક જીવે સથા હાતા નથી, કેમ કે આ અંતર દ્વીપ જ મનુષ્ય એકાંત મિથ્યાદૃષ્ટિ હાય છે, દેશિવરતિ અને સ વિરતિ રૂપ જે સામાયિક છે, એમના પૂર્વ પ્રતિપન્નક જીવ અને પ્રતિષદ્યમાનક જીવ તથાવિધ સ્વસ્રાવના કારણે નારક અકર્મ ભૂમિત્ર અને અતરદ્વીપ જ મનુષ્ય એ ત્રણેમાં હાતા નથી. (૧) કભૂમિ જ મનુષ્યામાં ચારે સામાયિકાના પૂત્રપ્રતિપન્નક જીવે નિયમત: હાય છે. તેમ જ જે પ્રતિપદ્યમાનક હાય છે; તે ભય ડાય છે, સમ્પૂર્ચ્છિમ મનુષ્યામાં ચારે સામાયિકાના પૂર્વ પ્રતિપન્ન અને પ્રતિપદ્યમાંનક જીવા હાતા નથી.
સ્વભાવ
તથા કાળને આશ્રિત કરીને ‘કયાં (કયા કાળમાં) કયુ* સામાયિક ડાય છે? આ પણ કહેવુ એઇએ. જેમ સમ્યક્ત્વ અને શ્રુત આ સામાયિકાના પ્રતિપદ્યમાનક જીવ અવસર્પિણીના સુષમસુષમાર્દિક ૬ પ્રકારના કાળમાં તથા ઉર્પિણીના દુખમ દુખમાદિક ૬ પ્રકારના કાળમાં ભાન્ય હોય છે. અને આ સામાયિકાના જે પૂ પ્રતિપન્નક જીવે છે, તેઓ પણ હાય જ છે. તથા દેશિયશિત, સવિત, આ સામાયિકાના ઉત્સર્પિણીમાં સુખમસુષમા, સુષમદ્રુપમારૂપ અને કાળામાં, તથા અવસિપેણીમાં ધર્મદુખમા, દુષ્પમાષમાં, અને દુખમા આ ત્રણે કાળામાં પ્રતિપદ્યમાનક જીવા ભાન્ય હોય છે, તેમજ
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૫૧