Book Title: Anuyogdwar Sutra Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 236
________________ દૃષ્ટાન્તાન્તરથી આ વિષયને સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર કહે છે કે ‘આત્મસમવ. તારથી જેમ ચતુષ્ટિકા ચાર પલ પ્રમાણવાળી અધ માણિકાના ચાસઠમાં ભાગ આત્મભાવમાં રહે છે, અને (સદુમચસમોચારેળ ઘસીબ્રિચાર પ્રમોચરર્) તદુભય સમવતારથી તે પેાતાની અપેક્ષાથી બ્રુહન્માન યુક્ત એટલે કે આ પલ પ્રમાણુ યુક્ત દ્વાત્રિ'શિકામાં એટલે કે અધમણિકાના ૩૨ માં ભાગમાં રહે છે. (બાયમાને ) અને પેાતાના નિજ રૂપમાં પણ રહે છે. આ પ્રમાણે દ્વાત્રિ'શિકા, ષોડશિકા, અષ્ટભાગિકા, ચતુર્થાંગિકા અને માણી આ સર્વે આત્મભાવમાં અને ઉયભાવમાં સમવતશ્તિ હાય છે. જેમ કે (વત્તીબ્રિચા बायसमोयारेणं आयभावे समोयरइ, तदुभयस मोयारेण सोलसियाए समोरह જયારે ચ) અપલ પ્રમાણુ યુકત દ્વાત્રિશિકા આત્મ સમવતારની અપેક્ષા આત્મભાવમાં રહે છે, અને ઉભય સમવતારની અપેક્ષાએ ષોડશપલ પ્રમાણુવાલી ષોડશિકામાં પણ રહે છે, અને પોતાના ભાવમાં પણ રહે છે (લોલિયા બ્રાક્રમોयारेणं आयभावे समोयरद्द, तदुभयच मोयारेणं अट्ठभाइयाए समोयरद्द, आयभावेय ) આ પ્રમાણે ષાશિકા પણુ આત્મસમવતાની અપેક્ષાએ આત્મભવમાં અવતરિત થાય છે, અને ઉભય સમવતાની અપેક્ષા એ દ્વાત્રિશત્પલ પ્રમાણયુકત અષ્ટ ભાગિકામાં તેમજ આભાવમાં પશુ અવતિરત થાય છે. ( ટ્રુમના બ્રાચ समोयारेणं आयभावे समोयरइ, तदुभयसमोयारेणं चउभाइयाप समोयर आयઆવે થ) તેમજ જે અષ્ટલાગિકા છે, તે આત્મસમવતારની અપેક્ષા એ થ્યાત્મભાવમાં રહે છે, અને તદુભ્રયસમવતાની અપેક્ષા એ ચતુર્વાંગિકામાં પણ રહે છે. અને આત્મભાવમાં પણ રહે છે. (ત્રણમાચા લાયક્રમોચારેણં ભારમાવે મોચર, तदुभयसमोयारेण अद्धमाणीए मोरइ आयभावे य ) ચતુર્થાંગિકા આત્મસમ્વતાની અપેક્ષા આત્મભાવમાં રહે છે અને તદ્રુભય સમવતારની અપેક્ષા અમાણીમાં પશુ રહે છે અને આત્મભાવમાં પણ રહે (अद्धमाणी, आयसमोयारेणं आयभावे समोयरइ, तदुभयस मोयारेणं अद्ध माणीए અમોચરર્ બાચમાવે ચ) આ પ્રમાણે જે અધ માની છે તે મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે અને તદ્રુભય સમવતારની અપેક્ષાએ માનીમાં પણ રહે છે. અને આત્મભાવમાં પશુ રહે છે. ૧૨૮ પલની અંધ માની ડાય છે. અને ૨૫૬ પલની માની ડાય છે. (લેå જ્ઞાનચક્ષરી મનિચલી 'પત્તિ ૧૪મોચારે) આ પ્રમાણે આ પૂર્વપ્રાન્ત તે જ્ઞાયકશરીર ભવ્યશરીરથી વ્યતિષ્ઠિત દ્રવ્ય સમવતાર હાય છે.. (àતં નો આગમનો અવસ) આ પ્રમાણે સૂત્રકારે ના માગમની અપેક્ષાએ દ્રવ્ય સમવતારના ત્રણ પ્રકારના ભેદ્યાનું નિરૂપણ કર્યુ છે. આના નિરૂપણુંથી (તે વસોયાને) દ્રવ્ય સમવતાર પૂર્ણ રૂપથી નિરૂપણુ થઇ ગયા છે. ॥ સૂત્ર ૨૪૦૫ अ० ९० અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૨૨૪

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295