________________
સમવતારની અપેક્ષાએ માનમાં રહે છે. અને નિજમાં પણ છે. ( માળે, माया, लोभे, रागे, मोहणिज्जे अटुकम्मपडीओ आयसमोयारेणं आयभावे समो. ચાંતિ તદુમારમોથof દવદે મારે સોચરા માથમાવે ) આ પ્રમાણે માન, માયા, લેભ, રોગ, મોહનીય અને અષ્ટકમ પ્રકૃતિઓ આમાંથી દરેકે દરેક આત્મસમવતારની અપેક્ષાએ પોતપોતાના નિજ ભાવમાં અવતરિત હોય છે. તેમજ ઉભય સમવતારની અપેક્ષાએ માનનો માયામાં અને આત્મભાવમાં લેમને રાગમાં અને આત્મભાવમાં, રાગનો મોહમાં તેમજ આત્મભાવમાં, મોહને અષ્ટ કર્મ પ્રવૃતિઓમાં તેમજ આત્મભાવમાં અષ્ટ કર્મપ્રકૃતિના ૬ પ્રકારના ભામાં તેમજ આત્માભાવમાં સમવાર હોય છે. અહીં સૂત્રકારે જે “ોણો મા ઈત્યાદિ ગાથા કહી છે તે એજ અભિપ્રાય પુષ્ટ કરવા માટે કહી છે. જેનું તાત્પર્ય આ પ્રમાણે છે કે-ક્રોધાદિક ઔદયિક ભાવરૂપ છે, એથી તેમને ભાવ સમવતારમાં ગણવામાં આવેલ છે. અહંકાર વગર હાથ ઉત્પન થાય નહિ અહંકારી પ્રાણું જ. ક્રોધ કરે છે, એથી ઉભય સમવતારની અપેક્ષાએ ક્રોધને સમાવતાર માનમાં કહેવામાં આવેલ છે અને પિતાના નિજ રૂપમાં પણ કહેવામાં આવેલ છે. તેમજ આત્મ સમવતારની અપેક્ષાએ નિજ રૂપમાં પણ કહેવામાં આવેલ છે. ક્ષપક શ્રેણીમાં આરૂઢ થયેલ જીવ જેમ સમય માનના ક્ષમાથે પ્રવૃત્ત હેય છે, તે વખતે તે માનના દલિકને માયામાં પ્રક્ષિત કરીને ક્ષય કરે છે. એથી ઉભય સમવતારની અપેક્ષાએ માનને માયામાં અને પિતાના નિજ રૂપમાં પણ સમવતાર કહેવામાં આવેલ છે. તેમજ આત્મસમવતારની અપેક્ષાએ નિજ રૂપમાં જ સમવતાર કહેવામાં આવેલ છે. આ પ્રમાણે માયાના દલિકેને ક્ષપણુ કાળમાં, લોભમાં પ્રક્ષિપ્ત કરીને ક્ષય કરે છે. એથી માયાને ઉભય સમવતારની અપેક્ષાએ લોભમાં સમાવતાર કહેવામાં આવેલ છે અને આત્મભાવમાં પણ સમાવતાર કહેવામાં આવેલ છે. તેમજ આમસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં જ સમવતાર કહેવામાં આવેલ છે. આ પ્રમાણે ઉભય સમવતારની અપેક્ષાએ લોભન રાગમાં અને આત્મભાવમાં સમવતાર, કહેવામાં આવેલ છે. તેમજ મોહનીયને ભેટ હવા બદલ રાગને મોહનીયમાં તેમજ આત્મભાવમાં સમવતાર કહેવામાં આવેલ છે. કર્મ ભેદ રૂપ હોવા બદલ મોહને અટ કર્યપ્રકૃતિઓ તેમજ આત્મભાવમાં સમવતાર કહેવામાં આવેલ છે. અષ્ટ કર્મ પ્રકૃતિની ઔદયિક ઔપશમિક વગેરે ભાવમાં પ્રવૃત્તિ હોવા બદલ ૬ ભામાં તેમજ અત્મભાવમાં સમવતાર કહેવામાં આવેલ છે. ૬ ભાવે જીવાશ્રિત હોય છે, એથી એમને જીવમાં તેમજ આત્મભાવમાં સમવતાર કહેવામાં આવેલ છે. જીવાસ્તિકાયના ભેદ હોવા બદલ અને જીવાસ્તિકાયમાં અને આત્મભાવમાં અવતાર કહેવામાં આવેલ છે. જીવાસ્તિકાય દ્વાશ્રિત હોવા બદલ સમસ્ત દ્રવ્યમાં અને આત્મભાવમાં સમવતાર કહેવામાં આવેલ છે. તેમજ આત્મસમવતારની અપેક્ષાએ તે આ લેભાર્દિકનો સમવતાર આત્મભાવમાં જ જાણુ જોઈએ. આ પ્રમાણે
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૨૭