________________
વગેરમાં રહેવાના અર્થમાં થઈ શકે તેમ નથી કેમકે વસતિ શબ્દનો અર્થ નિવાસ છે અને આ નિવાસરૂપ અર્થ સંસ્મારક પર આરૂઢ થયા પછી જ ઘટિત થઈ શકે છે. ગૃહાદિકમાં રહેવાથી નહિ, અજુનયની માન્યતા મુજબ સંતારક ઉપર આરૂઢ થવાથી વસતિ શબ્દનો અર્થ ઘટિત થતો નથી. કેમકે આ નય વર્તમાન સમયને જ ગ્રહણ કરે છે. એટલા માટે વર્તમાન. ક્ષમાં જે આકાશપ્રદેશમાં તે નિવાસ કરી રહેલ છે, તેજ વસતિ શબ્દનો અ છે. આમ જાવું જોઈએ. શબ્દસમરૂિઢ અને અવંભૂત આ ત્રણે ત્રણ નોની માન્યતા મુજબ આકાશ પ્રદેશમાં રહેવું આ વસતિ શબ્દનો અર્થ થાય નહિ કેમકે આકાશપ્રદેશ ઉપર દ્રવ્યો છે. પરદ્રવ્યમાં કોઈપણ દ્રવ્ય સંભવી શકે જ નહિ. એથી દરેકે દરેક દ્રવ્ય પોતાના આત્મસ્વરૂપથી નિવાસ કરે છે, આ વસતિ શબ્દને અર્થ આ ત્રણ નાની માન્યતાનુસાર છે. આ પ્રમાણે વસતિનતને લઈને સૂત્રકારે નયસ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. સૂ. ૨૨૮
પ્રદેશ, ર્દષ્ટાંત સે નય કે પ્રમાણ કા નિરુપણ હવે સૂત્રકાર પ્રદેશ દષ્ટાન્તથી નય-વરૂપનું પ્રતિપાદન કરે છે – 'से कि तं पएसदिटुंतेण"
શબ્દાર્થ – વિક્ર નં gggવિલેજ) હે ભદ્રત ! પ્રદેશ દાન્તથી નયના સ્વરૂપનું પ્રતિપાદન કેવી રીતે થ ય છે ?
: ઉત્તર –(3gણવિરોd) પ્રદેશ રૂ૫ દષ્ટાન્તથી નયના સ્વરૂપનું પ્રતિ પાદન આ રીતે થાય છે. સામો મળ) નૈગમનય કહે છે. (૪હું વાણા) - ૯ દ્રવ્યને પ્રદેશ (રંગ) જેમકે (guru, અણબત્ત, જાણવા,
વાતો, ઉંજણો, રેvgણી) ધર્માસ્તિકાય પ્રદેશ, અધર્માસ્તિકાય પ્રદેશ, આકાશાસ્તિકાય પ્રદેશ, છાસિતકાય પ્રદેશ, રકંધ પ્રદેશ અને દેશ પ્રદેશ. પ્રકૃદ દેશનું નામ પ્રદેશ છે. એટલે કે જેનું બીજી કોઈ પણ રીતે વિભાજન થાય ન@િ એ જે ભાગ છે, તે પ્રદેશ છે. યુગલ દ્રવ્યના સમૂહનું નામ
ધ છે. આ કંપને જે પ્રદેશ છે તે સકંધ પ્રદેશ છે. ધર્માસ્તિકાયાદિક આ પાંચ દ્રવ્યોના બે વગેરે પ્રદેશથી જે નિષ્પનન થાય છે, તે દેશ કહેવાય છે. આ દેશને જે પ્રદેશ છે, તે દેશ પ્રદેશ છે. ધર્માસ્તિકાયાદિકોમાં સામાન્યરૂપથી પ્રદેશની સત્તા રહે છે, એથી “gori પ્રાર” આવુ નૈગમનયે કહ્યું છે. અને જ્યારે વિશેષ વિવેક્ષા હોય છે, ત્યારે તે નૈગમનય “moviાં કશા પર્ કર” એ બહુવચનાન્ત પ્રગ કરે છે, તાત્પર્ય આ પ્રમાણે છે કે
ગામનય સામાન્ય અને વિશેષ એ બંનેને ગ્રહણ કરનાર હોય છે, એથી જ્યારે ધર્માસ્તિકાયાદિક દ્રખ્યામાં પ્રદેશસામાન્યની વિવેક્ષાથી પ્રદેશવ્યવસ્થા કરવામાં આવે છે, ત્યારે નૈગમનય ષ પ્રદેશને સમાસ “quiાં રેરા જ
રા” આમ એક વચનાન્ત શહ પરક કરે છે. અને જ્યારે પ્રદેશ વિશેષની વિવક્ષા કરવામાં આવે છે, ત્યારે “પvળ બરાક પર્ કરે?” આમ બહુવચન નાના શદ પરક કરવામાં આવે છે. (રચંતં જેવાં સંજો મળg) તૈગમનયના આ કથનને સાંભળીને નિપુણ સંગ્રહનયે તેને કહ્યું. (ત્ર મfણ
શ૦ ૭૧
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૮૮