________________
, અવકાટી સુધી રહે છે. આનું તાત્પર્ય, આ પ્રમાણે છે કે “પૃથિવી વગેરે કઈ
એક ભવમાં અન્તર્મુહુર્તા સુધી જીવિત રહીને પછી જે મૃત્યુ થતાં જ શખ, - પર્યાયમાં ઉત્પન્ન થઈ જાય છે, એવો તે એકભાવિક જીવ અcહત્ત. સુધી - એક. ભવિક શંખ કહેવાય છે. તેમ જ જે જીવ મસ્થ આદિ કોઈ એક ભવમાં -ઉત્કટ રૂપથી એક પૂર્વકેટિ સુધી જીવિત રહીને મૃત્યુ થતાં જ શંખ પર્યાયમાં : પન્ન થઈ જાય છે, તે એક પૂર્વેકેટિ સુધી એક ભાવિક શંખ કહેવાય છે. જીવનું : 'આયુષ્ય અન્તમુહૂર્ત કરતાં કમ હોતું નથી. એટલે કે જીવનું ઓછામાં
શાક આયુષ્ય અંતમુહૂત્તનું હોય છે. એટલા માટે જઘન્યપમાં અન્તર્યુંત્તનું ગ્રહણ કરવામાં આવ્યું છે. જે જીવ પૂર્વ કેટિગ કરતાં અધિક ": આયુષ્યવાળ હોય છે, તે અસંખ્યાત વર્ષ જેટલું આયુષ્ય ધરાવતા હોવાથી મય પામીને દેવ પર્યાયમાં જ ઉત્પન્ન થાય છે. શંખ પર્યાયમાં નહિ એટલા માટે ઉત્કટ પદમાં પૂર્વકૅટિ રાખવામાં આવેલ છે. (૧are i ?! દારા રિજાઓ વરિજ હોર) હે ભદન્ત ! જે બદ્ધાયુષ્ક જીવ હોય છે, તે આ બદ્ધયુષ્ક છે.( આ નામવાળો કયાં સુધી રહે છે? ' : ઉત્તર–(goળે સંતોમુહુi, પુરવઠોકીતિમા) બદ્ધાયુષ્ક જીવ : બાયુક શંખ આ નામવાળા જઘન્યથી અન્તમુહૂત સુધી અને ઉત્કૃષ્ટથી
એક કટિ પૂર્વના વિભાગ સુધી રહે છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે કે “
ભુમાન આયુષ્ય જઘન્યથી અન્તર્મુહૂત્ત જેટલું શેષ રહી જાય છે, ત્યારે જીવ : આયુને બંધ કરે છે. અને ભૂજ્યમાન આયુષ્ય ઉત્કૃષ્ટથી જ્યારે એક પૂર્વકેટિના વિભાગ જેટલું બાકી રહે ત્યારે જીવ આયુને બંધ કરે છે. અમિgધનામજોર મને ! નિપુણનામનોવરિ જજ શિવં શો) અભિ મુખ નામ ગોત્ર શખ હે ભદંત! અભિમુખ નામ ગોત્ર આ નામવાળા કાળની અપેક્ષાએ કેટલા સમય સુધી રહે છે?
ઉત્તર–(ફળેf સમર્થ કોળે સંતોમુત્ત) અભિમુખ નામ ગેત્ર શંખ અભિમુખ નામ ગોત્ર આ નામવાળો જઘન્યથી તે એક સમય સુધી અને ઉત્કૃષ્ટથી એક અખ્તમુહૂર્ત સુધી રહે છે. આનું તાત્પર્ય
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૯૭