________________
નિર્યુક્તિ ઉપવાત નિકિત અને સૂત્રસ્પર્શ નિયુકિતના ભેદથી નિર્યુકિતના ત્રણ પ્રકારે છે. વ્યાખ્યાના ઉપાયભૂત જે સત્પદ પ્રરૂપણુતા વગેરે છે. તે અથવા તે જ ઉપક્રમ વગેરે છે તે અનુગદ્વાર છે. અધ્યયનના અંશ વિશેષનું નામ “ઉદ્દેશક છે. શાસ્ત્રના અંશવિશેષનું નામ “અધ્યયન' છે. અધ્ય. યુનેના સમૂહરૂપ શાસ્ત્રનું નામ શ્રતક” છે. આચારાંગ વગેરે આગમનું નામ “અંગ છે. આ રીતે કાલિકકૃત સંખ્યા શું છે? તે સમજાવવામાં આવ્યું છે. હવે દષ્ટિવાદ પરિમાણુ સંખ્યા શું છે? તે વિષે કહે છે. તે રં ફિટ્રિાથરિમાનHલ્લા ?) હે ભેદત! દૃષ્ટિવાદ પરિમાણુ સંખ્યા શું છે?
ઉત્તર--(વિદિવાલસુરારિનાનાંણા અનેવિણા પુomત્તા ?) દકિટવાદ શ્રત પરિમાણસંખ્યા અનેક પ્રકારની કહેવામાં આવી છે. (ત કરા) જેમ કે (વાંa slણ બgણો રામસંસ્કા, નાદુલ્લા , પારિવારંવા પાદુવાદુપિયા giા, સરઘુવંar) પર્યાવસંખ્યા, યાવત્ અનુગદ્વાર સંખ્યા, પ્રાવૃતસંખ્યા, પ્રાથતિકાસંખ્યા પ્રાભૂત પ્રભૂતિકા સંખ્યા અને વહુસંખ્યા પર્યવસંખ્યાથી મીન અનુયોગદ્વાર સંખ્યા સુધીના શબ્દનો અર્થ પૂર્વની જેમ જ સમજવો જોઈએ. પ્રાભૂત વગેરે જે છે, તે પૂર્વમાં જ સમાવિષ્ટ થઈ જાય છે. અને એ શ્રતના અધિકાર વિશેષ કહેવામાં આવ્યા છે. (હે સં પિરિવારસુરભિાનાંણા) આ રીતે દકિટવાદમૃતની પરિમાણુ સંખ્યાનું સ્વરૂપ છે.
રિમાળારંar) આ પ્રમાણે આ પરિણામ સંખ્યાનું સ્વરૂપ નિરૂપણ છે. તે ૪િ R નાળાસંણા) હે મંદત ! જ્ઞાનસંખ્યા શું છે?
ઉત્તર--(કાળાdiા જો , સં સ રિઓ, ળેિ શનિ, રિજિક સેળિત્તિઓ કરું grઇજાળી, રેન્જ વેષો છે તેં કાળારંal) જ્ઞાન૩૫ સંસ્થાનું નામ જ્ઞાનસંખ્યા છે. આ જ્ઞાનસંખ્યા છે જેને જાણે છે, તે ૩૫ હય છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે જે દેવદત્ત વગેરે જે શબ્દ વિગેરે જાણે
૪૦ ૮ છે, તે દેવદત્ત તે શબ્દ જ્ઞાનવાળે કહેવાય છે. એથી જ્ઞાન અને જ્ઞાની એ બંનેના અભેદપચારથી દેવદત્ત વગેરે પણ જ્ઞાનસંખ્યા રૂપ કહેવાય છે. જેમ શબ્દને જાણનાર શાબ્દિક, ગણિતને જાણનાર ગણિક, નિમિત્તને જાણનાર નેમિત્તિક, કાલને જાણનાર કાલજ્ઞાની અને વિવેકને જાણનાર વૈદ્ય કહેવામાં આવે છે. સૂ૦ ૨૩રા
A
ગણના સંખ્યા કા નિરુપણ હવે સૂત્રકાર ગણના સંખ્યાનું નિરૂપણ કરે છે. 'से किं तं गणणासंखा' इत्यादि ।
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૦૪