________________
એઃ અથવા જેવા ઘર છેાડીને જગલેામાં રહે છે, એવા તાપસ વગેરે અથવા જે પ્રત્રજિત શાયાદ્વિજના છે, તે સવે જો અમારા સિદ્ધાન્તાને માન્ય કરી Â તે, શારીરિક અને માનસિક જે સમસ્ત દુ:ખા છે, તેમનાથી સવ થા વિમુક્ત થઈ જાય છે. આ કથનને જ્યારે જૈનોપ્રતિપાદિત કરે છે. ત્યારે આ થનમાં સ્ત્રસમય વકતવ્યતા હોય છે અને જે સમયે એજ કથનને સાંખ્ય આદિ પ્રતિપાદિત કરે છે, ત્યારે આ કથનમાં પરસમય વકતવ્યતા છે. અહી‘ પણ આ ‘માથાયતે' વગેરે ક્રિયાપદને અથ સ્વબુદ્ધિથી પહેલાની જેમ જ થાયેાગ્ય રીતે બેસાડી લેવે જોઇએ. હવે સૂત્રકાર એ જ વકતવ્યતા વિષે સાત નયેા વડે વિચાર કરવાની ઈચ્છાથી પ્રેરિત થઈ ને શિષ્યવડે કરાયેલ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે (ચાળી જો નો વત્તશ્ર્વય' ક્રુજી) કયા નય આ ત્રણ વકતવ્યતાઓમાંથી કઇ વકતવ્યતાને અગીકાર કરે છે. તે ખતાવે (તલ્થ ગેમર્સનજત્રારા તિવિદ્વાન્વય' ૢ ંતિ) સાત નયેામાં જે તૈગમનય, સંગ્રહ નય, અને વ્યવહાર નય આ ત્રણુ ના છે, તે તેા ત્રણેપ્રકારની વકતવ્યતામાને છે. કેમકે નૈગમનય અનેક ગમેામાં તત્પર હાય છે, એટલે તૈગમનય અનેક પ્રકારથી વસ્તુનું પ્રતિપાદન કરે છે. આ નયની દૃષ્ટિએ (ä નફા અસમય૦) સ્વસમયવકતવ્યતા પણ ઠીક છે, પરસમય વકતવ્યત્તાપણુ ઠીક છે, અને સ્વપરસમય વકતવ્યતા પણ ઠીક છે. આ પ્રમાણે સર્વાં સ`ગ્રાહક હાવાથી સગ્રહનય અને લેકવ્યવહાર મુજખ પ્રવૃત્તિ કરવામાં તત્પર હાવાથી વ્યવહાર નયપણુ આ ત્રણે વક્તવ્યતાઓને માન્ય રાખે છે. (રન્નુમુન્નો દુવિદ્ वत्तव्वय' દૂરઇફ, તે સમયવત્તવચ, ક્રમચયત્તવ્યર્ચ) ઋજુ સૂત્રનય વસમય વક્તવ્યતા અને પર વકતવ્યતા આ બે વકતવ્યતાએને માન્ય રાખે છે. કેમકે (તસ્થ નં ગાવા પ્રલમયવત્તા આ ચલમય પવિટ્ટા) ત્રીજી જે
સ્વસમય પરસમય વકતવ્યતા છે, તેમાંથી સ્વસમય વકતવ્યતા, વકતવ્યતાના પ્રથમલેમાં અભ્Čત થઈ જાય અને (ના પન્નમયવત્તા સા પામચં વિટ્ટા) જે પરસમયવકતવ્યતા છે, તે વકતવ્યતાના બીજા ભેદમાં અન્તભૂત થઈ જાય છે. (સદ્દા કુવિધા વત્તયા, નયિ ત્તિવિા વત્તવ્વચા) એટલા માટે વત ન્યતા એ પ્રકારની છે, ત્રણ પ્રકારની નથી. (તિળિ સર્યા નું લઘમચત્તચ દૃષ્કૃત્તિ' શબ્દ, સમભિ એવભૂતએ ત્રણ શબ્દ નયેા છે, તે વિશુદ્ધ મતત્રાળા ઢાવાથી એકસ્વસમય વકતવ્યતાને જ માન્ય રાખે છે. એમના મત મુજબ પરસમય વકતવ્યતા નથી. (જ્ઞન્હા) કેમકે (વસમર્થ બળકે, ફેઝ, લચ આવે, અજિવિ, સમો, અનુવલે, મિન્નાલળ મિતિ દ્રુસદ્દા, સવ્વ સન્નमयव तव्चया, નય વધમયવત્તના, નથિ અન્નમયવરણમચત્તવચા) પરસમયનાથેવામા' આત્મા નથી, ઈત્યાદિ રૂપથી અનથના પ્રતિપાદનમાં તત્પર હાવા બદલ અનસ્વરૂપ છે, આત્માના નાસ્તિત્વનું પ્રતિપાદન કરવુ’
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૨૧૯