Book Title: Anuyogdwar Sutra Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 202
________________ આ યુતિ સંગત નથી. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે જેમ પાંચ ગોષ્ઠિક પરનું હિરણય સુવર્ણાદિક સામાન્ય હોય છે, તેમ જ જો આ ધર્માસ્તિકાયાદિકને કોઈ સામાન્ય પ્રદેશ હોય તે આમ કહી શકાય કે “પંજાન કરે છે પરંતુ આમ છે જ કેમકે દરેકે દરેક દ્રવ્યના પ્રદેશે ભિન્નભિન્ન છે. એટલા માટે સામાન્ય પ્રદેશના અભાવમાં “પંજાનાં ઘર ” આમ કહેવું યોગ્ય કહેવાય નહિ. (સં મા અનિહિ જંય પતો મળફિ વંશવિદ્દો પારો) એથી આમ નહિ પરંતુ આમ કહે કે “લંવવિધ પ્રદેશઃ બંગા ” (સં હા ધમાકો, અપમરવણ, migraણો લીલgો ધંધો ) તે પાંચ પ્રકારના પ્રદેશે આ પ્રમાણે છે. ધર્મપ્રદેશ, અધર્મપ્રદેશ, આકાશપ્રદેશ, જીવપ્રદેશ, સ્કંધપ્રદેશ, (एवं वयंतं ववहार उज्जुसुओ भणइ, जं भणसि पंचविहो पएसो, तं न भवई, कम्हा-जह ते पंचविहो पएसो एवं ते एक्केकको पएस्रो पंचविहो एवं ते पणवी. હરિહો પણ માફ) આ પ્રમાણે કહેનારા વ્યવહારને કાજુસૂત્રોએ કહ્યું, જે તમે “વિષઃ શેરા” આમ કહેશે તે તે એગ્ય નથી. કેમકે જે ત્વસંમત પાંચ પ્રકારને પ્રદેશ માનવામાં આવે તે ધર્માસ્તિકાયાદિકોમાંથી એક એક અસ્તિકાયને પ્રદેશ પાંચ પાંચ પ્રકરને થઈ જશે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “અર્થની ઉપલબ્ધિ શબ્દથી જ થાય છે. જ્યારે “પંવિધ પ્રઃ” એવી રીતે કહેવામાં અવશે ત્યારે આ કથનથી દરેકે દરેક દ્રવ્ય પ્રદેશમાં પંચવિધતા સયમેવ ભાસિત થઈ જશે જ. આ પ્રમાણે તમારા મત મુજબ “જિજ્ઞરિવાઃ રેસાઃ એ “ઉરવિધ કાને વાકયાથ થશે. (જં) એટલા માટે (મા મળrfe) આમ ન કહે કે (રવિહો પણ) “ife બરા (અળાહિ) પરંતુ આમ કહો કે (મફથળો ઘgaો) પ્રદેશ ભજનીય છે. (सिय धम्म एसो सि। अधम्मपरसो, सिय आगासपएसो, सिय जीवपएसो, રિયdagો ) ધર્મ પ્રદેશ ભજનીય છે, અધમ પ્રદેશ ભજનીય છે, આકાશ પ્રદેશ ભજનીય છે, જીવ પ્રદેશ ભજનીય છે, કંધ પ્રદેશ ભજનીય છે, આ સર્વનું તાત્પર્ય આ પ્રમાણે છે કે “મા ” આ રીતે કહેવામાં આવે છે ત્યારે પ્રદેશના પ્રકારો પ ચ જ છે. આમ સિદ્ધ થાય છે. કેમકે આનાથી પિતપતાના પ્રદેશનું જ ગ્રહણ થાય છે. પર સંબંધી પ્રદેશનું ગ્રહણ થતું નથી કારણ કે પરસંબંધી પ્રદેશમાં અર્થ ક્રિયા પ્રત્યે સાધકતત્વને અભાવ છે. એટલા માટે આ નયની માન્યતા મુજબ પર પ્રદેશ અસત્ રૂ૫ છે. (gઉં રચંત) આ કહેનારા (૩yહુચ) જુસૂત્રનયને (પ) તે સમયે (સન મre) શબ્દનચે કહ્યું કે (૬ મનસિ મથવો જાણો R માણ) જે તમે “ચરઃ નરેઆમ કહો છો, તે આમ કહેવું એગ્ય નથી (૧) કેમકે બgમાયો guો) જે પ્રદેશ ભજનીય છે, એવી માન્યતા છે તે (gછું રે ઘા परसो वि सिय धम्मपएसो सिय अधम्मपरखो, सिय आगासपएसो सिय जीवઘgો સિવ વંngણો) આ જાતના મતથી ધમસ્તિકાયને જે પ્રદેશ છે, તે ધમાસ્તિકાયને પણ થઈ શકે છે, અધર્માસ્તિકાયને પણ થઈ શકે છે, આકાશા અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨ ૧૯૦

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295