________________
છે. (લ'ના) જેમકે (વસ્થ વિદ્યુàળ, વાહિન્ટિંમેળવવસદ્ધિંતળું) પ્રસ્થકના દૃષ્ટાન્તથી વસતિના દૃષ્ટાન્તથી અને પ્રદેશના દૃષ્ટાન્તથી, તાપ કહેવાનુ' આ પ્રમાણે છે કે પ્રત્યેક જીવાદિક વસ્તુ અનંતધર્માત્મક છે. તે અનત ધર્મોમાંથી અન્ય ધર્મોને ગૌણુ કરીને અને વિક્ષિત ધમને મુખ્ય કરીને વસ્તુ પ્રતિપાદક વક્તાના જે અભિપ્રાય હાય છે તે નયપ્રમાણ છે. આ નય૫ પ્રમાણુનું નામ નયપ્રમાણ છે. આની પ્રરૂપણા પ્રસ્થક દૃષ્ટાંતથી, વસતિ દૃષ્ટાંતથી અને પ્રદેશ દૃષ્ટાન્તથી કરવામાં આવી છે, એથી નયના ત્રણુ પ્રકાશ કહેવામાં આવ્યા છે. (હૈ સંસ્થાવિદ્યુતળું) હે ભદન્ત ! પ્રસ્થક્ર દૃષ્ટાન્તને લઇને જે પ્રમાજીની પ્રરૂપણા કરવામાં આવી છે, તે કઇ રીતે કરવામાં આવી છે?
ઉત્તર-(સ્થળવિદ્યુતળું) પ્રસ્થકના-પાલી દૃષ્ટાન્તના આધારે જે નયપ્રમાણુની પ્રરૂપણા કરવામાં આવી છે, તે આ પ્રમાણે છે. (લે. નફાનામદ્ દેશને વસું મહાય ની સમદુત્તો છે ના) જેમ કાઈ પુરુષ પરશુ (કુઠાર) લઈને જ ગલ તરફ જઈ રહ્યો હતા. (7 વાલિત્તા) તેને તે તરફ જતા જોઈને (જે જ્ઞા) ઢાઈએ તેને પ્રશ્ન કર્યાં. (f' સુવું નત્તિ ) તમે કયાં જઈ રહ્યા છે. (વિયુદ્ધો નેશનો અળ) ત્યારે તેણે અશુિદ્ધ નૈગમનયના મત મુજબ કહ્યું. (વઘળ૪ નચ્છામિ) હું પ્રસ્થક લેવા જઈ રહ્યો છું. (ઉં ૧ ઈ रिमाणं पाखित्ता एज्जा, किं तुवं विदासि १ विसुद्धो नेगसो भणइ पत्थयं. ઝિયામિ) જ્યારે તે પ્રસ્થક તૈયાર કરવા માટે કાઈ વૃક્ષને કાપવા તત્પર થયા ત્યારે તેને આમ કરતા જોઇને કાઇએ આ પ્રમાણે પૂછ્યુ કે તમે આ શું કાપી રહ્યા છે ?, ત્યારે તેણૢ વિશુદ્ધ નૈગમનય મુજબ આ પ્રમાણે જવાખ આપ્યા કે હુ' પ્રત્થક કાપી રહ્યો છું. (ä જ કે જીમાળ પાલિત્તા અજ્ઞજ્ઞા, જિ. સુર્વ તાહિ ?) જ્યારે તે કાષ્ટને છેલવા લાગ્યા, ત્યારે તે માણસને કોઇએ પૂછ્યુ કે આ તમે શુ' છેાલી રહ્યા છે ? (વિયુદ્ધત્તરાગો મેળમો અળદ) ત્યારે વિશુદ્ધતર નૈગમનય મુજબ તેણે જવાબ આવ્યા કે (વર્ચ રચ્છામિ) હું પ્રસ્થક છેાલી રહ્યો છું. ('જર્નીમાર્ગ બ્રિા एउजा, कि तुवं उक्कीरसि १ विसुद्धतराओ णेगमो भइ-पत्थर्य उक्कीरामि)
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૮૦