________________
- ઉદ્ધાર પત્ય કહેવામાં આવે છે. ત્યાર પછી તે વાળને એક–એક સમયમાં તેમાંથી બહાર કાઢવામાં આવે આ ક્રમથી તે કૂવામાંથી બધા વાળ જેટલા સમચમાં બહાર કાઢવામાં આવે તેટલા સમયને એક વ્યાવહારિક ઉદ્ધાર પોપમથી : એક વ્યાવહારિક ઉદ્ધારસાગરોપમાં ૧૦ ટિકેટિ વ્યાવહાશ્મિ ઉદ્ધાર સાગરોપમ બને છે. આ વ્યાવહારિક ઉદ્ધાર પાપમાંથી અને વ્યાવહારિક ઉદ્ધાર સાગરોપમાથી કર્મોની સ્થિતિ દ્વીપ સમુદ્ર વગેરે કંઈ પણ કહેવામાં આવતા નથી ફક્ત તે બન્ને પ્રરૂપણ માત્ર છે. એમની પ્રરૂપણાથી સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમની અને સૂક્ષમ ઉદ્ધાર સાગરોની પ્રરૂપણા સુખાવધ થઈ જાય છે એક વ્યવહાર 'ઉદ્ધાર પલક્ષમાં જેટલા બાલખંડ જવેલા છે, તે દરેકે દરેક બાલખંડના કેવલીની બુદ્ધિની કલપના વડે અસરખ્યાત અસંખ્યાત કકડા કરે પછી તે દરેકે દરેક કકડાને એક એક સમથમાં તેમાંથી બહાર કાઢે આ ક્રમથી બધા રમખંડોના તે સર્વ કકડાઓને બહાર કાઢવામાં જેટલો સમય પસાર થાય છે તે એક સક્ષમ ઉદ્ધાર પામ છેવ્યાવહારિક ઉદ્ધાર પલ્યોપમની અપેક્ષાએ આ અસં
ખ્યાત ગણે હોય છે. દશકેટી કોટી સૂક્ષ્મ ઉદ્ધાર પાનું એક સૂમ ઉદ્ધાર સાગરોપમ થાય છે આ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમો અને સૂક્ષમ ઉદ્ધાર સાગરાથી દ્વીપ સમુદ્રોનું પ્રમાણ જાણવામાં આવે છે. અઢી અક્ષમ ઉદ્ધાર સાગરે અથવા ૨૫ કેટી કોટિ ઉદ્ધાર પ જેટલો . રામખંડ હોય છે, તેટલા જ દ્વીપ સમૃદ્ધ છે. આ વાત સક્ષમ ઉદ્ધાર સાગરેથી અથવા:ઉદ્ધાર પ વડે જણાઈ આવે છે. સૂત્રમાં જે..‘તેut વાહા ” આ જાતને પાઠ છે, તેને પ્રથમ અને દ્વિતીયાન્ત રૂપમાં સૂત્રકારે પોતાની ઈચ્છા મુજબ જ રાખ્યા છે. સુ૦૨૦
અદવાપલ્યોપમ કાલ કા નિરુપણ
હવે સૂત્રકાર અદ્ધાપલ્યોપમનું કથન કરે છે. “લે જિં તે ગઢ જિયો” ઈત્યાદિ
શબ્દાર્થ–સે જિં બદ્ધાજંદિગમે?) હે ભદંત! પલ્યોપમ પ્રમાણને જે દ્વિતીય ભેદ અદ્ધાપપમ છે તેનું સ્વરૂપ કેવું છે? 1 ઉત્તર-(મદ્રાવગિોવમે) અદ્ધાપલ્યોપમનું સ્વરૂપ આ પ્રમાણે છે તે, અદ્ધાપલ્યોપમ (ફુનિ ) બે પ્રકારનો કહેવામાં આવે છે. (ઉંના) તે પ્રકારે આ પ્રમાણે છેઃ-(કુમે ૨ રાવણાણિ ય) એક સૂક્ષમ અદ્ધાપપમ અને દ્વિતીય વ્યાવહારિક અદ્ધાપલ્યોપમ ( 0 1 ને રે સુણે રે ) આમાં જે સૂક્ષમ અદ્ધાપલ્યોપમ છે, તેનું નિરૂપણ પછી કરવામાં આવશે. (તત્વ ળ ને રે વાવારિ રે વણા નામિણ પર રિચા) પ્રથમ જે.વ્યાવહારિક અદ્ધાપલ્યોપમ છે, હવે તેનું વર્ણન કરીએ છીએ સાંભળો, જેમ કોઈ એક પત્ય હેય. (નોમાં આચામવાવ, જોયાં ૩ કરવળ R fugi વિરં પરિબં) આ લંબાઈમાં એક જન પ્રમાણ અને પહોળાઈમાં પણ એક વૈજન પ્રમાણુ જેટલું હોય, તેમજ તેની ઊંડાઈ પણ એક જિન જેટલી હોય તથા તેની વૃત્ત–પરિધિ પણ કંઈક વધારે ત્રણ જના
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨