________________
લઘુતર અસંખ્યાત રૂપથી કહેવામાં આવેલી જાણવી જોઈએ. તેમજ મુકત
દારિક શરીરે અનંત હોય છે. (જુવિધારાનું મય ! છેવફા દિશgી જઇત્તા ) હે ભવંત ! પૃથિવીકાયિક જીવોનાં વૈક્રિયશરીરે કેટલાં કહેવામાં આવ્યાં છે? (નોમ) હે ગૌતમ વિચારી દુનિયા Tઇબર) વયિ શરીરે બે પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. (જૈન) જેમ કે ( ૪થા ૨ મુદયા ) એક બદ્ધ વૈક્રિયશરીર અને બીજુ
કત ચેકિય શરીર (તરઘ = જે તે જરા તેનું શુ0િ) હવે ૨ બદ્ધ વૈક્રિય શરીર છે તે તે પૃથિવીકાયિક જીવમાં હતાં નથી. (મુ ર૪ કા શોહિયા ગોહિયારા તદ્દા માળિયજ્ઞા) મુક્ત જે વૈક્રિયશરીર છે, સામાન્ય મુકતદારિક શરીરની જેમ અહીં અનંત હોય છે. (જાણાવાણી રિ પર્વ વેવ માળિયગા) આહારક શરીર પણ આ પ્રમાણે જ જાણવાં જોઈએ. એટલે કે બદ્ધઆહારકશરીરે તે પૃથિવીકાયિક જીવને હોતાં નથી. મુકત આહારક શરીરે મનુષ્યભવોની અપેક્ષાએ અહીં અનંત સંભવી શકે છે, (
તે Hચણરીયા Hg guસ વેવ છો - જિગાવીરા તા માળિયદા) તૈજસ કામણ શરીરે જેમ એમને દારિક શરીરે હોય છે. તેમજ જાણવું જોઈએ. એટલે કે બંદ્ધ તેજસ અને કાર્મ, બદ્ધ ઔદારિક શરીરની જેમ અહીં અસંખ્યાત હોય છે. અને મુંકત તૈજસ કામણ મકત ઔદ્યારિક શરીરની જેમ અહીં અનંત હોય છે. (ના પુવાણાન રદ કરાયા તેરવાયાળ ચ સરીર માળવા) જેમ પૃથિવીકાયિક જવાના આ પાંચ શરીરે કહેવામાં આવ્યાં છે તેમજ અપૂકાયિક જીવો અને તેજસકાયિક જીવોમાં પણ આ પાંચ શીરાને જાણવાં જોઈએ. (વાજાવાછે અરે જેવા કોરાઝિયારી પણat?). હે ભદંત ! વાયુકાયિક
ના કેટલાં ઔદારિક શરીર કહેવામાં આવ્યાં છે? (વોચમા! શોરણિય સત્તા વા વાળા) હે ગૌતમ ! ઔદારિક શરીરે બે પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. (ગા) જેમ કે (વહયા ૨ મુઘોર૦ચા ) એક અદ્ધ ઓજારિક શરીર અને બીજુ મુકત ઔદારિક શરીર તે આ વાયુકાયિક જીવમાં
(ઘણા પુરવારવાળે કોરાઢિચકરી પumત્તા સET માળિચત્રા) પૃથિવીકાયિક જીવોની જેમ દારિક શરીરે કહેવામાં આવ્યાં છે. એટલે કે પૃથિવીકાયિક જમાં બદ્ધ દારિક શરીરે અસંખ્યાત અને મુક્ત દારિક શરીરે અનંત હોય છે, તેમજ આ બદ્ધ મુક્ત ઔદારિક શરીર વાયુકાયિક માં પણ આટલાં જ હોય છે. (
વાચાળ મંતે! જેવા વેવિયરી Funત્તા) હે ભદંત! વાયુકાયિક જીવનમાં વૈક્રિયશરીર કેટલાં હોય છે ? (જયમા! હે ગૌતમ! (વેરવિજયી સુવિણા વોરા) વૈક્રિયશરીરે બે પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. (તૈના) તે આ પ્રમાણે છે (
વસ્ત્રથા ચ મુવઢયા ૨) એક બદ્ધ વૈક્રિયશરીર અને બીજુ મુકત વૈક્રિય શરીર (તરા જે તે વસ્ત્રા તે ઇસલિકઝા) તો આમાં જે બદ્ધ વૈક્રિય શરીરે છે તે અસંખ્યાત હોય છે. (समए समए अबहीरमाणा अवहीरमाणा खेत्तपलिओवमस्स असखिज्जइभागमेत्ते ળ ફાળ માહીતિ, નો ચેવ ળ વણિયા વિયા) અસંખ્યાતપણું આમાં આ પ્રમાણે છે કે જે આ શરીરે એક એક સમયમાં બહાર કાઢવામાં આવે તે ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમાં જેટલા આકાશના પ્રદેશ હોય છે. તેટલા
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૩૭