________________
ભાવપ્રમાણ કા નિરુપણ હવે સૂત્રકાર ભાવ પ્રમાણુનું નિરૂપણ કરે છે – બરે િ માવળમાળે” ઈત્યાદિ ..
શબ્દાર્થ-શિષ્ય પ્રશ્ન કરે છે કે જે સિં સં મામાને?) હે ભદત! પૂર્વનિરૂપિત ભાવ પ્રમાણ શું છે?
ઉત્તર-(ખાવાપમાને તિથિ gujત્તે) ભાવ પ્રમાણ ત્રણ પ્રકારનું પ્રજ્ઞસ થયેલ છે. (રં નહીં) તે પ્રકારે આ પ્રમાણે છે. (કુળદેવમાળે, , સંત કાળે) પ્રથમ ગુણપ્રમાણુ, બીજું નયપ્રમાણુ અને તૃતીય સંખ્યા પ્રમાણુ.
ભાવાર્થ–“અર7 માવઃ' આ ભાવશબ્દની વ્યુત્પત્તિ છે. આનો અર્થ હોવાપણું” થાય છે. એટલે કે જે હોય છે તે “ભાવ” છે. આ ભાવ વરતુના પરિગ્રામ રૂપ હોય છે. વરતના પરિણામ જ્ઞાનાદિરૂપ થવા વર્ણાદિરૂપ હોય છે પ્રમિતિનું નામ પ્રમાણ છે, અથવા વસ્તુ જેના વડે જશુાય તે પ્રમાણ છે, અથવા જે જાણવામાં આવે તે પ્રમાણ છે, આ પ્રમાણુશબ્દને વ્યુત્પત્તિ લભ્ય અર્થ છે. ભાવ રૂપ જે પ્રમાણ છે તે ભાવપ્રમાણુ શબ્દની વ્યુત્પત્તિ
જ્યારે ભાવ સાધનપક્ષમાં કરવામાં આવે છે, ત્યારે વસ્તુનો પરિચ્છેદ જ પ્રમાણુ શબ્દનો અર્થ થાય છે. અને જ્યારે પ્રમાણુ શબ્દની વ્યુત્પત્તિ કરણ સાધનમાં કરવામાં આવે છે, ત્યારે “વરતુ જેના વડે જણાઈ આવે તે પ્રમાણ છે. એવો અર્થ લભ્ય થાય છે. આ સ્થિતિમાં વસ્તુ જ્ઞાનાદિ રૂપ અથવા વર્ણાદિ રૂપ ભાવથી જણાઈ આવે છે. એટલા માટે
જ્યારે આ ભાવ પરિચ્છેદને હેતુ થઈ જાય છે. ત્યારે આમાં પ્રમાણુતા આવી જાય છે, કર્મ સાધનપક્ષમાં જ્ઞાનાદિ અથવા વદિ રૂ૫ ભાવ ગુણ રૂપથી જાણવામાં આવે છે, એટલા માટે આ પિતે પ્રમાણરૂપ હોય છે. સૂર૧૮મા
ગુણપ્રમાણ કા નિરુપણ હવે સૂત્રકાર ગુણપ્રમાણુનું નિરૂપણ કરે છે. ( f = કુળવાળે ?) ઈત્યાદિ
શબ્દાર્થ-તે દિ સં કુળવાળા) હે ભદ્ર! પૂર્વ પ્રકાંત ગુણપ્રમાથનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર–(Tળનો vim) ગુણપ્રમાણુ બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. (ત' U) તે પ્રકારે આ પ્રમાણે છે. (લીવાપમાને શાંત
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૫૫