________________
રત્રમાણમ્' આ પ્રમાણ શબ્દની વ્યુત્પત્તિ કર્મસાધન પક્ષમાં છે. અહીં ગુણ પ્રમાણુનું પ્રકરણ ચાલી રહ્યું છે. તેથી ભાવસાધનપક્ષમાં ગુણેના જ્ઞાન રૂપ પ્રમિતિનું નામ પ્રમાણુ હોય છે, ગુણ જાતે પ્રમાણભૂત હેતા નથી, પરંતુ જાણવા રૂપ કિયા ગુણાની છે. એટલા માટે ક્રિયા અને ક્રિયાવામાં અલે. પચારથી ગુણેને પ્રમાણે માની લેવામાં આવે છે. કરણસાધન પક્ષમાં જેના વડે જાણવામાં આવે તે પ્રમાણ છે.’ આ રીતે પ્રમાણુ શબ્દની વ્યુત્પત્તિ આપવામાં આવી છે. તે ગુણેથી દ્રવ્ય જાણવામાં આવે છે તેથી ગુણપ્રમાણુણત થઈ જાય છે, કર્મસાધનપક્ષમાં “જે જાણવામાં આવે તે પ્રમાણ છે. આ જાતની પ્રમાણુ શબ્દની વ્યુત્પત્તિ કહેવામાં આવી છે એટલા માટે ગુણ, ગુણ રૂપે જાણવામાં આવે છે, તેથી જ ગુણ પ્રમાણ છે. આ રીતે ભાવકરણ અને કર્મસાધન પક્ષમાં ગુણમાં પ્રમાણુતાનું અનુસંધાન કરી લેવું જોઈએ. સૂત્રકારે જે બુકમથી અજીવ પ્રમાણનું કથન કર્યું છે, તેનું કારણ અહીં અલ્પ વક્તન્યતા છે. વલય વગેરેને જે આકાર હોય છે. તે પરિમંડળ સંસ્થાન છે. અ લકનું જે સંસ્થાન હોય છે, તે વૃત્ત સંસ્થાન છે. શિંગડાના જે જે આકાર હોય છે તે ૫શ્ન સંસ્થાન છે, જે સંસ્થાનમાં ચાર ચાર ખૂણાઓ બરાબર હોય છે, તે સંસ્થાનનું નામ ચતુરસ્ત્ર છે. જે સંસ્થાનને આકાર લાંબે હોય તે આયત સંસ્થાન છે. આ બધાં વર્ણાદિ ગુણ અજીવ પદાર્થનાં છે તેથી આ બધાને અજીવગુણુ પ્રમાણમાં મૂકવામાં આવ્યાં છે. તે સૂ૦ ૨૧૯
જીવગુણપ્રમાણ કા નિરુપણ હવે સૂત્રકાર જીવ ગુણપ્રમાણનું નિરૂપણ કરે છે. તે તે વાળc7માળે” ઈત્યાદિ !
શબ્દાર્થ-( f સં જીવતુળcજનાને ?) હે ભદત! જીવ ગુણ પ્રમાણુ શું ?
ઉત્તર--(લીવાઇrevમાળે તિવિ પત્ત) જીવ પ્રમાણુ ત્રણ પ્રકારનું કહેવામાં આવ્યું છે. (તં ) જેમ કે (ા ગુણcવમા વંaggreqમાળે, પિત્તશુળcપકાને) જ્ઞાન ગુણ પ્રમાણે, દર્શન ગુણ પ્રમાણે ચારિત્રગુણું પ્રમાણ ( f સં નાનricષમ ) હે ભદ્રત ! જ્ઞાન ગુણ પ્રમાણુનું સ્વરૂપ કેવું છે? (બાળgrદપમાળે રવિદે વળ) જ્ઞાનગુણ પ્રમાણુ ચાર પ્રકારનું કહેવામાં આવ્યું છે. (તે નહા) તેના પ્રકારે આ પ્રમાણે છે. ( વવશે, જુમાળે,
વજે, બાળમે) પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન અને આગમ (સે ફ્રિ સં વ ) હે ભદત! પ્રત્યક્ષનું સરૂપ કેવું છે ? (જાવલે સુવિષે ઘoળસે) તે પ્રત્યક્ષ બે પ્રકારનું કહેવામાં આવ્યું છે. (તં ગણા) જેમ કે (ફંકિય વરવહે - નો વિચરણે ૨) એક ઈન્દ્રિય પ્રત્યક્ષ અને અન્ય નેઈન્દ્રિય પ્રત્યક્ષ
अ० ६२
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૫૭