________________
બદ્ધ શૈક્રિયશરીરે પ્રચુર માત્રામાં થઈ જશે. આ સ્થિતિમાં બદ્ધયિ શરીરનું આ પ્રમાણ તે રહેશે જ નહિ. એટલા માટે આ માની લેવું જોઈએ કે જે પવને વૈક્રિયશરીરધારી હોતા નથી તે પણ વહેતા રહે છે. “ઉક્તચ' કહીને જે અત્રે સંદર્ભ ઉપસ્થિત કરવામાં આવે છે, તેથી વાયકાયિક જીવની ગતિમાં પણ ત્રણ પ્રકાર બતાવવામાં આવ્યા છે. આ પ્રકારમાં એક સ્વાભાવિક ગમનરૂપ પ્રકાર પણ બતાવવામાં આવ્યું છે. આ સ્વાભાવિક ગમનરૂપ પ્રકારનો નિર્દેશક “વાયુયાર બા િરીચ' આ પાઠ છે. એથી આમ કહેવું કે–વૈક્રિય શરીરધારી જ પવને વહે છે. એ કથન નિયામક થઈ શકે નહિ. એટલા માટે મલકતમૂલપાઠ પ્રતિપાદિત-પ્રકારથી બદ્ધ વૈકિયશરીરે વાયુકાયિક જીવમાં ક્ષેત્રપલ્યોપમના અસંખ્યય ભાગવતિ નભ પ્રદેશ પ્રમાણ છે, આવું કથન નિબંધ છે. (મુe૪થા વેરવિચારી રીત ચ દ પુરિયાળ તા માળિયાવા) વાયુકાયિક જીના મુકત વૈકિયશરીર તેમજ બદ્ધ અને મુકત આહારકશરીર પૃથિવીકાયિક જીવોના મુકત વક્રિયશરીરની જેમ તથા તેમના બદ્ધ અને મુકત આહારક શરીરની જેમ જાણવાં જોઈએ. પૃથિવીકાયિક જીમાં મુકત વિકિય શરીર અનંત કહેવામાં આવ્યાં છે તેમજ બદ્ધ આહારક શરીરે અહીં લેતા નથી અને મુકત આહારક શરીરે કહેવામાં આવ્યાં છે, તો આ પ્રમાણે વાયુકાયિક જીમાં પણ મુકત વેકિયશરીરની જેમ આહારક શરીરોની સંખ્યા જાણવી જોઈએ. તેમચારી નE પુત્રવિવારશાળ તા માળિયાવ) વાયુકાયિક જીવોમાં બદ્ધ, મુકત તૈજસ અને કામણ આ બે શરીરની સંખ્યાનું પ્રમાણ પૃથિવીકાયિક જીમાં કહેવામાં આવેલાં આ શરીરની સંખ્યાની બરાબર જાણવું જોઈએ પૃથિવીકાયિક જીવમાં બદ્ધ, મુકત, તેજસ અને કાર્માણ શરીરનું પ્રમાણુ ક્રમશઃ અસંખ્યાત અને અનંત કહેવામાં આવ્યું છે. તેવું જ પ્રમાણુ અહીં વાયુકાયિક જીવોના આ બનને પ્રકારના શરીરનાં વિશે પણ જાણવું જોઈએ. (વરઘવાયાં શારિર તેરરિરાચગાવવા કહ્યું પુત્રવિચાળે તદ્દા માનિચરા) વનસ્પતિકાયિક છના ઔદ્યારિક વૈક્રિય અને આહારક શરીરને પૃથિવીકાયિક જીવના આ શરીરની સદેશ સમજવા જોઈએ. (વારવાદયાળ મં?! જેવા તેTकम्मरीश पण्णत्ता गोयमा ! वेयगसरीरा दुबिहा पण्णत्ता-जहा ओहिया
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૩૯