________________
મુકત પૈઠિયશરીર છે, તે સામાન્યથી અનંત છે અનત ઉત્સર્પિણી અને અવસર્પિણીના એક એક સમય ઉપર જે તેમને પ્રક્ષિપ્ત, કસ્વામાં આવે, ત્યારે જ તેઓ તેમની ઉપર સમાવિષ્ટ થઈ શકે છે આ કાલની અપેક્ષાથી મુકત કિચન પ્રમાણ છે. આ સંબંધમાં વિશેષ કથન મુકત. ઔદારિક, શરીરની જેમ જાણી લેવું જોઈએ. આ વૈક્રિયશરીર નારક અને દેવોને સદા બદ્ધ રહે છે. પરવ,મનુષ્ય અને તિયાને-કે જેઓ. વૈકિય લખ્રિશાલી છે—ઉત્તરવિદિયા કરતી વખતે, જે આ વૈક્રિયશરીર બદ્ધ હોય છે. આ પ્રમાણે ચારેચાર શુતિએના જુના બદ્ધ ઐકિયરિ અસુખ્યાત હોય છે. . . . તે હવે સૂત્રકાર, ઓઘની અપેક્ષા આહારક શરીરેનું નિરૂપણ કરે છે
, વાચા , મરે ! શાહજાણવી1 Toyaછે કે, ભદન્ત આહારક શેરીર કેટલાં કહેવામાં આવ્યા છે? નોમ ! રાણાની સુવિદ્યા ,gy ) હે . ગૌતમ આહારક શરીરે એ પ્રકારનાં કહેવામાં આવ્યાં છે (કાચા ચ સુખાયા થઈ એક બદ્ધ અને બીજા મુકત-(ને રે તેગંજ પ્રિય સ્થિ ' હરસ્થિ) માં જે શરીર છે તે ચારશે પૂર્વ ધારા સિવાય બીજા કેઈને પણ હેતાં નથી એમનું અંતર-વિરહકાળ-જઘન્યથી એક સમય જેલ છે. અને ઉકષ્ટથી ૬ માસ સુધીનું છે. આ વાત બીજા સ્થાને પણ કહેવામાં આવી છે. એટલા માટે કયારેક હોય છે, અને કયારેક હોતાં નથી. અસ્થિ શgm gો રા ર સિuિm વા) જે હોય છે તે જઘન્યથી એક બે કે ત્રણ થઈ શકે છે અને (કોળે સરસપુi) ઉત્કૃષ્ટથી સહસ્ત્ર પૃથકૃત્વ સુધી થઈ શકે છે. એ આદિથી માંડીને નવ સુધીની સંખ્યાનું નામ પૃથક્વ છે. (કુવા Tદા જશોદાદિયા તા માળિયા) મુક્ત જે આહાર ૬ શરીર છે, તે મુકત ઔદારિક શરીરની જેમ જ જાણવું જોઈએ પરંતુ આમાં આટલી વિશેષતા છે કે જેમ ઔદ્યારિક શરીરને અનંતભેદ યુકત કહેવામાં આવ્યું છે. તેમ આ શરીરને પણ અનંત ભેટવાળું કહેવામાં આવ્યું છે. પરંતુ અનંતના પણ અનંત ભેદો હોય છે. એટલા માટે અહીં લઘુતર અનંતનું ગ્રહણ કરવામાં - આવ્યું છે. તેમ સમજવું જોઈએ હવે સૂત્રકાર તેજસ શરીરનું નિરૂપણ કરે છે
દિવાળ મરે! તેવાસી guત્ત ?) હે ભદ્રત! તૈજસ શરીર કેટલાં જ વામાં આવ્યાં છે? (જોયા ! તેયારી સુવિફા પત્તા) હે ગૌતમ તેજસશરીર બે પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. કંઈ તે પ્રકારે આ પ્રમાણે છે ( ૪થા જ મુબઇચા ચ) ૧ બદ્ધ અને દ્વિતીય સત (તસ્થ જે ને ? - स्लया वेणं अणंता, 'अणंताहिं उस्सपिणोओसप्पिणीहि अहीरति 'कालओ) આમાં જે બદ્ધ તેજસ શરીર છે, તે કાળની અપેક્ષા સામાન્ય રૂપથી અમલ છે. અનંત ઉત્સપિ અવસર્પિણ કાળના સમયની બરાબર છે. એટલે કે ઉત્સર્પિણ અને અવસર્પિણી કાળના એક સમય પર જે તેમને વિસ્થાપિત કવામાં આવે તો પણ આ બધાં વ્યવસ્થાપિત થઈ શકે નહીં તેમને મૂકવા માટે ક્રમશઃ એક એક સમય પર અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણી કાળ અપેક્ષિત હોય છે. એટલા માટે અનંત ઉત્સપિણી અને અનંત અવસર્પિશુ-કાળના જેટલા સમય છે, તેટલા બદ્ધ તૈજસ શરીરે છે. (ત્તો બનતા કોના ક્ષેત્રના અપેક્ષાએ ખાદ્ધ તૈજસશરીર અનંત લોક પ્રમાણ પ્રદેશમાં પરિમિત છે. (હવાલો
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૨૭