________________
નારક આદિ કે દારિક આદિ શરીર કા નિરુપણ
આ પ્રમાણે પાંચ પ્રકારના શરીરનું સામાન્ય રૂપથી કથન કરીને હવે સૂત્રકાશ નારકાદિ ચતુર્વિશતિ દડકમાં વિશેષ રૂપથી તેની પ્રરૂપણું કરે છે– "
“રેવા મહે! જેવફા” ઈત્યાદિ
શબ્દાર્થ (મતે !) હે ભદંત ! (વૈરા ) નારક જીવના (વા) કેટલા (બોકિયા પત્તા) દારિક શરીર કહેવામા આવ્યાં છે?
ચણા ) હે ગૌતમ ! (ગોરારિણી સુવિgા Hvora) દારિક શરીર બે પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. (સંત) જે આ પ્રમાણે છે. ( ઋચા ચ સુવા ) એક અદ્ધ અને બીજાં મુકત (તરથ વાયા તે
થિ) આમાં જે બદ્ધ દારિક શરીર છે, તે નારક જીવોને હોતા નથી કેમકે નારક જીવ વૈક્રિય શરીરવાળા હોય છે, એથી ઔદારિક બંધનના અભાવથી તેમને બદ્ધ ઔદ્યારિક શરીર મનુષ્ય અને તિયાને જ હોય છે. (तत्थ गं जे ते मुक्केल्लया ते जहा ओहिया ओरालियसरीरा तहा भाणियब्वा) તેમજ જે મુકત દારિક શરીર છે, તે જેમ સામાન્ય મુકત ઔદારિક શરીરે કહેવામાં આવ્યાં છે, તેમજ જાણવાં જોઈએ એટલે કે પૂર્વ પ્રજ્ઞાપનનયની અપેક્ષાએ નારકના દારિક શરીરે હોય છે. કેમકે નારકને જીવ જ્યારે પૂર્વભવમાં તિર્યગાદિ અનેક પર્યાયમાં હતો ત્યારે ત્યાં ઔદારિશરીર હતું, અને તેને જ ત્યજીને આ નારક પર્યાયમાં આવ્યું છે. એટલા માટે મુક્ત ઔદારિક શરીરે નારકોને સામાન્યથી અનંત હોય છે.
ચાઇ મંતે ! જેવા વેરિયની પત્તા) હે ભદત નારકનાં કેટલા વૈક્રિય શરીરે કહેવામાં આવ્યાં છે? (જોયા!) હે ગૌતમ(વૈદિકરી સુવિ Humત્તા-સંજ્ઞા-થરથા ચ મુજે ૪થા ) વૈકિય શરીર બદ્ધ અને મુકતના ભેદથી બે પ્રકારનાં કહેવામાં આવ્યાં છે. (તથ છે જે તે વક્યારેન શર્વાલિકના જયંત્રિજ્ઞ૬ હરિપળી ઘોષણિીfહું શાહીતિ જાઢ) આમાં જ બદ્ધ વૈકિયશરીર છે તે સામાન્યની અપેક્ષાએ અસંખ્યાત છે. કાલની અપેક્ષા અસંખ્યાત છે. અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલના જેટલા સમયે છે, તેટલાં તે બદ્ધ વૈકિયશરીર નારક જીવના છે. સામાન્યની
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૩૧