________________
જેટલી હોય એટલે કે એક જનના ૬ કકડા કરે તે તે કકડાઓમાંથી છઠ્ઠા કકડા કરતાં અધિક ત્રણ જન જેટલી તે પત્યની વૃત્ત–પરિધિ જાણવી. ( i ve gifહક રેફિય તેવાણિય બાર મgિ વાઢકાજોલીન) હવે આ પલ્પને એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ યાવત્ સાત દિવસના મોટા થયેલા બાલેની અગ્રકટિથી પૂરિત કરે. (તે વાળા જ आगी डहेज्जा, जाव णो पलिविद्धंसिज्जा, नो पूइत्ताए हव्यमागच्छेजा) a બાલારું કેટિઓને એ રીતે ઠાંસી ઠાંસીને તે પત્યમાં પૂરિત કરવામાં આવે કે જેથી તેમને અગ્નિ બાળી શકે નહિ અને વાયુ વગેરે પણ તેમને ઉડાડી શકે નહિ અત્રે જે પાઠ વ્યાવહારિક ઉદ્ધાર ૫૫મને અર્થ સ્પષ્ટ કરતાં લગાડવામાં આવ્યું છે, તે જ પાઠ અહીં પણ લગાડવું જોઈએ. તો गं वासस्रए वाससए एगमेगं वालग्गं अवहाय जापइएणं कालेणं से पल्ले खीणे नीरए निल्लेवे निदिए भवइ, सेत वावहारिए. अद्धा पलिओवमे) वे न्यारे સો સો વર્ષ પસાર થઈ જાય, ત્યારે તે બાલાઘોમાંથી એક એક બાલાગને તેમાંથી બહાર કાઢવું જોઈએ આ ક્રમ મુજબ જ્યારે સર્વબાલાઝો તેમાંથી - બહાર નીકળી ચૂક્યાં હોય, ત્યારે તેમને બહાર કાઢવામાં એટલે કાળ પસાર . થાય તે એક વ્યાવહારિક અદ્ધા પાપમ છે. વ્યાવહારિક ઉદ્ધાર ૫૯પમમાં
અને આ વ્યાવહારિક અદ્ધાપપમમાં એ તફાવત છે કે ત્યાં એક એક બાલારા એક એક સમયમાં બહાર કાઢવામાં આવે છે, ત્યારે અહીં એક એક બાલ ગ સ સે વર્ષમાં ત્યાંથી બહાર કાઢવામાં આવે છે. “હીને નીકg? વગેરે પદને અથ વ્યાવહારિક ઉદ્ધાર ૫ત્યના પ્રકરણમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એટલા માટે આ પદેને અર્થ તે પ્રમાણે જ અહી સમજી લેવા જોઈએ. (ઘણિ વણઝાન ઢોલી મવિ7 રસ ળિયા | ત વાવણજીર અન્નાલાકg uTTER સરે રિમાળ) આ વ્યાવહારિક અદ્ધાપાપમોની ૧૦ કેરીકેટિને એટલે કે ૧૦ કેટકેટિ વ્યાવહારિક અદ્ધાપોને એક વ્યાવહારિક અદ્ધા સાગરોપમ થાય છે. (હિં વાવાહિં શાपलिओवमलागरोवमेहि कि पओयण?).
પ્રશ્ન-આ વ્યાવહારિક અદ્ધા પોપ અને વ્યાવહારિક અદ્ધા સાગરાપથી કયા પ્રજનની સિદ્ધિ થાય છે?
ઉત્તર-(gણ વાયરિવર્ણિ માહોલમાલવમેકિં ન0િ જિં નિgોથ', &િ SUળવા પાળવા) આ થાવહ કિ અદ્ધાપત્યો
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨