________________
કુમાર દે છે, યાવત્ અસંખ્યાત સ્તનતકુમારો છે. અસંખ્યાત પૃથિવીકાયિકા છે યાવત્ અસંખ્યાત વાયુકાયિક છે, અનંતવનસ્પતિકાયિક છે. (ાર્તા રેઢિયા) અસંખ્યાત બે ઈન્દ્રિયવાળા જ છે. લાલ કિલ્લા શારિરિંયા બન્નસિક ચિહિનોળિયા) યાવત્ અસંખ્યાત ચાર ઈન્દ્રિયવાળા જીવે છે, અસંખ્યાત પાંચ ઈન્દ્રિયવાળા તિર્યંચ જ છે, (अनखिज्जा मणुस्खा असंखिज्जा वाणमंतरा, असखिज्जा जोइसिया अस खिज्जा રેખાના) અસંખ્યાત મનુષ્ય છે, અસંખ્યાત અંતરદેવે છે, અસંખ્યાત
તિષ્ક દે છે, અસંખ્યાત વૈમાનિક દે છે. (અiા સિદ્ધા) અને અણુતસિદ્ધો છે તે વાળ જોગમા ! પ ગુચર નો સંતિકાનો શાળા) એટલા માટે હે ગૌતમ ! હું એજ અર્થના આધારે આ પ્રમાણે કહું છું કે જીવ ત સંખ્યાત નથી અસંખ્યાત નથી પરંતુ અનંત છે,
ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર વડે દ્રવ્યના મૂલત: કેટલા પ્રકાર છે? તેમજ તે પ્રકારના પણ ઉપ પ્રકારે ક્યા કયા છે? આ બધું સ્પષ્ટ કર્યું છે. અરૂપી અછવદ્રવ્યના જે ૧૦ પ્રકારે કહેવામાં આવ્યાં છે તે તે નયની વિક્ષાના આધારે કહેવામાં આવ્યા છે. આનું વિવેચન આ પ્રમાણે છે જે કે ધર્માસ્તિકાય મૂલતઃ એકજ દ્રવ્ય છે છતાંએ સંગ્રહાય, અને ત્રાજુ સત્રનય આ ત્રણે નાના ભેદથી તેમાં ભેદ આવી જાય છે. આ ત્રણે નયને અભિપ્રાય જુદે જુદે છે. એટલા માટે સંગ્રહ નય ધર્માસ્તિકાય એકજ દ્રવ્ય છે. એવું માને છે. વ્યવહારનય તે દ્રયના દેશ માને છે. અને અજુ સૂત્રનય તેના નિવિભાગ રૂપે પ્રદેશ માને છે. વ્યવહારનયની એવી માન્યતા છે કે જે પ્રમાણે સંપૂર્ણ ધર્માસ્તિકાય જીવ પુદ્ગલની ગતિમાં સહાયક-નિમિત્તિ-બને છે. તેમજ તેના બે ભાગ ત્રણ ભાગ વગેરે દેશ પણ જીવ પુદ્ગલની ગતિમાં નિમિત્ત બને છે. એટલા માટે તેઓ પણ પૃથકદ્રવ્યું છે. અનુસૂત્રનયની એવી માન્યતા છે કેવલીની બુદ્ધિકપિત જે પ્રર્દેશરૂપ નિવિભાગે ભાધિમસ્તિકાયના છે. તે પણ પિતા પોતાના સામર્થ્યથી જીવ પુદ્ગલની ગતિમાં નિમિત્ત હોય છે. એટલા માટે તેઓ પણ સવતંત્ર દ્રવ્ય છે આ રીતે અધર્માસ્તિકાય અને - આકાશાસ્તિકાયના સંબંધમાં પણ એવું જ જાણી લેવું જાઈએ. અદ્ધાસમય.
એક જ છે. નિશ્ચયનયના મત મુજબ વર્તમાન કાળરૂ૫ સમયનું જ સત્વ, છે અતીત અનાગતનું નહિ. કેમકે તે અનુત્પન્ન છે અને અતીત વિનષ્ટ થઈ ચુકેલ છે. એટલા માટે અહીં દેશ, પ્રદેશ આ બુદ્ધિથી પરિકપિત કરવામાં આવ્યા નથી, કેમકે વર્તમાન કાલરૂપ એક સમયમાં નિરંશતા હોવાથી ત્યાં દેશ પ્રદેશ સંભવિત થતા નથી. કંધના બે ભાગ, ત્રણ ભાગ વગેરે દેશે છે. યશુકથી માંડીને અનંતાણુપર્યત સ” સ્ક જ માનવામાં આવ્યા છે.
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૧૧૯