________________
પાથી અને વ્યાવહારિક અદ્ધાસાગરોપમેથી કોઈ પણ જાતના પ્રજનની સિદ્ધિ થતી નથી તેઓ ફકત પ્રરૂપણા માટે જ છે. એટલે કે એમની પ્રરૂ પશુથી સૂફ અદ્ધાપલપમેની અને સૂક્ષમ અદ્ધાસાગરોપમેની પ્રરૂપણા સુખાવબોધ રૂપ થઈ પડે છે. (તે ત વાવણfણ શાહિગોવમે) આ પ્રમાણે વ્યાવહારિક અદ્ધાપલ્યોપમનું સ્વરૂપ છે. (તે દિ ર દુદુને દ્વાપત્રિકો ) હે ભદંત! સૂફતે અદ્ધાપલ્યોપમનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર-(કુકુરે બ્રાઝિઓ છે, સૂબ અદ્ધાપપમનું સ્વરૂપ આ પ્રમાણે છે- લે જણા નામજ જે વિકા) જેમ કે તમે વિચાર કરે છે કે એક પત્ય કૂવે છે. (જો ગાવાન મહમે જોયof a oi) તે એક યોજના જેટલા લાંબા હોય અને એક જન જેટલે પહોળો હોય ઊંડાપણામાં 'પણ તે એક ચે જન હોય (વં વિલેસ રિલે) અને તેની વૃત્તિ-પરિધિ થોડી અલબ છઠ્ઠા ભાગ કરતાં અધિક ત્રણ જન જેટલી હોય. ( i ne mહિર વેરહિર સેવાય મણિ કાઢraોલi): આ પલ્ય પહેલાની જેમ જ સાત દિવસ સુધીના ઉગેલા બાલ શોથી ભરો જોઈએ. (તરઘi mો વાઢ અસંકા રહેવા
ગ) હવે એ જે બાલાો ભરવામાં આવેલા છે, એમાંથી એક એક બાલાસ્ત્રના અસંખ્યાત અસંખ્યાત ખડે કરવા જોઈએ. (તેof વાળવંત વિદ્યોગોનrળાનો શહેરુ મામેરા) આ બાલાગ્ર ખંડે દષ્ટિ વિષયી બત થયેલા પદાર્થની અપેક્ષાએ અસંખ્યાતમાં ભાગ માત્ર છે અને (ડુમરણ પાનજકીય રીતirશો મisઝTI) સૂમપનક જીવની શરીરવગાહની અપેક્ષથી અસંખ્યાતગણુ છે. (વૈષે વારંવા નો મળી રહેTI પાર ળ પરિદ્ધિજિ નો પૂરતા ઘરાનાના ) આ બાલોગ્રખંડ તે કૂવામાં એવી રીતે ઠાંસીઠાંસીને ભરવા જોઈએ કે જેથી અગ્નિ વગેરેને ભય રહે નહિ. (તો જાણg वाससए एगमेगं वालगखंडं अवहाय जावइएणं कालेणं से पल्ले स्त्रीणे તtણ નિરે નિમિત્ત, તે તે સુકુ ગાઢ વણિયો) ત્યાર બાદ તે બાલારા ખંડેમાંથી સે સો વર્ષે એક એક બાવાગ્રખંડ બહાર કાઢવે જોઈએ આ કમથી બાલાગ્ર ખડે કાઢતાં કાઢતાં તે પલ્ય જ્યારે તે બાલારા ખંડથી જેટલા સમયમાં સંપૂર્ણ ખાલી થાય તેટલા સમયને એક સૂક્ષમ અદ્ધા પપમ કહે છે. (ggf વરાળ કોરા-ધોરી માઘ સળિયા ૭gમા દ્રા લાવનાર મરે પfમા) દશ કેટી-કટી સૂક્ષમ અદ્ધાપોને એક સક્ષમ અદ્ધ સાગરેપમ થાય છે. (gar મુકુન્દ શ્રદ્ધાજસ્ટિવનसागरोवमेंहि कि पओयणं)
પ્રશ્ન-હે ભત! આ સૂફ અદ્ધાપોમાંથી અને સૂક્ષમ અદ્ધા સાગરોપોથી કયા પ્રયાજનની સિદ્ધિ થ ય છે?
ઉત્તર-( સુ િોિરજરાજ િગેરરિરિણ કોળિageોવાનું જ નાવિઝ) આ સૂક્ષમ અદ્ધા પાપમો અને અદ્ધા સાગરોપથી નારક જીવોની તિર્યંચગતિના પ્રાણીઓ ની, મનુષ્ય અને દેના આયુષ્યની ગણના થાય છે.
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨