________________
ભાવાર્થ-આ સૂત્ર વડે સૂત્રકારે અાપોપમનું સ્વરૂપ પ્રકટ કર્યું છે. સાથે સાથે આ અદ્ધાપ૦૫મથી જે જે નામના સાગરોપમ નિષ્પન્ન થાય છે. તેમનું પણ સ્પષ્ટીકરણ કર્યું છે અહા૫૯૫મના વ્યાવહારિક અદ્ધાર પોપમ અને સૂક્ષમ અદ્ધાપોપમ આ બે ભેદે કહેવામાં આવ્યા છે. આમાંથી જે વ્યાવહારિક અદ્ધાપલ્યોપમ છે, તે પહથમાં ભરેલા બાલાશોમાંથી એક એક બાલ.ગ્રને સો સો વર્ષમાં બહાર કાઢવાથી તે જેટલાં સમયમાં સંપૂર્ણ ખાલી થાય તેને વ્યાવહારિક પદ્ધાપલ્યોપમ કહેવામાં આવે છે. દશ કે ટિકેટિ વ્યાવહારિક અાપને એક હથમાં ભરેલા બાલ ગ્રોના અસંખ્યાત ખં? બુદ્ધિથી કવિપત કરવા જોઈએ અને દરેકે દરેક બાલાગ્ર ખંડને સો વર્ષના અંતરે બહાર કાઢવા જોઈએ આ રીતે જ્યારે સમસ્ત બાલા ખંડે તે પલમાંથી બહાર નીકળી જાય એડલે કે આ બાલા ખંડેને આ
ક્રમથી બહા૨; કાઢવામાં જેટલો સમય પસાર થાય તે સૂક્ષમ અદ્ધાપલ્યોપમ છે. દશ કેટી-કટી સૂકમ અદ્ધા પોનો એક સૂક્ષમ અદ્ધા સાગરોપમ હોય છે. સૂક્ષમ અદ્ધાપોપમ અને સૂક્ષમ અદ્ધા સાગરોપમથી ચતુર્ગતિના જીવોની ભવસ્થિતિ, કાયસ્થિતિ, કર્મસ્થિતિ વગેરેનું જ્ઞાન થાય છે. વ્યાવહારિક અદ્ધા૫૯૫મમાં સંખ્યાત કરોડ વર્ષો હોય છે અને સૂમ અદ્ધાપવમમાં અસંખ્યાત કરોડ વર્ષો હોય છે. પાસ ૨૦પા.
નરયિકો કે આયુપરિમાણ કા નિરુપણ હવે સૂત્રકાર ચારેચાર ગતિવાળા જીના આયુષ્યનું પરિમાણ પ્રમાણે કહે છે. તેમાંથી સર્વપ્રથમ અહીં નારક જીવોના આયુષ્યનું પરિમાણ, કેટલું છે તે પ્રકટ કરવામાં આવે છે-“gયાણં મરે! ઈત્યાદિ
શબ્દાર્થ– નેહા મંતે! વર્ષે કાર્ય કરે gu/?) હે ભદત નારક જીની સ્થિતિ કેટલા કાલની કહેવામાં આવી છે ? :
ઉત્તર–(નોમા! કાનને કારણરું કરે તેની સારમારું) હે ગૌતમ ! નારક જીવોની સ્થિતિ જઘન્યથી દસ હજાર વર્ષની અને ઉત્કષથી ૩૩ સાગરોપમ જેટલી કહેવામાં આવી છે. આ સામાન્ય કથન છે. હવે સૂત્રકાર દરેકે-દરેક પૃથ્વીમાં નારક જીવની સ્થિતિ કેટલી છે. આ વિષે કહે છે. (
રાજમા પુરાવી ને નાળે મરે ! વાર્થ #ારું કર્યું પત્તા) હે ભદંત ! રત્નપ્રભા પૃથિવીના નારકોની સ્થિતિ-ભૂજ્યમાન આયુ-વિષે શું કહેવામાં આવ્યું છે?
ઉત્તર-(રોયા! કળિ સવારણાનારું કોણેË gi તાવમં) હે ગૌતમ ! જઘન્યથી દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટથી એક સાગરોપમ જેટલી આયુ તેમની કહી છે. (zત્તળવદ પુત્રી ને થાળે મરે! દેવા કરું 8િ Gonત્ત) રત્નપ્રભા પૃથિવીના અપર્યાપ્તક નારકેની ભદત ! કેટલા કાલની સ્થિતિ કહેવામાં આવી છે?
ઉત્તર-(goોળ રિ સંત કુત્તે કદળ વિ તો મુત્ત) જઘન્યથી પણ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષથી પણ અત્તમુહૂર્ત કહી છે (૧ સત્તાચળcer રવી ને ચાળ અરે! દેવચં ારું સિર્ફ ) હે ભરત! રત્નપ્રભા
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૯૨