________________
છેતેમની અવગાહના હૈગૌતમ ! જાન્યથી અંગુલના અસ`ખ્યાતમા ભાગ પ્રમાણુ છે અને ઉત્કૃષ્ટથી પણુ અ‘શુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણ છે. (પદ્મત્તળલમુનિच उपयथय रपंच दियतिरिख जोणियाणं पुच्छा, गोयमा ! जहन्नेणं अंगूरस्थ असंલેફ્નમાાં શોલેનું ઇ નાચવુ ુત્ત) તેમજ જે સમૂચ્છિમ જન્મવાળા ચતુ. પદ સ્થલચરપચેન્દ્રિય તિય ચ જીવા પર્યાપ્તક છે તેમની અવગાહના હૈ ગૌતમ! જઘન્યથી અગુલના અસ ંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ગભૂત પૃથ છે. (નમવતિચરચયહચરપંને ચિસિરિયલનોળિયાનું પુચ્છા, ગોચમા ! નળનું અંકુરુક્ષ ાલલેખમાળ છોત્તેર્ન છે નાચાડું) જે પચેન્દ્રિય ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય જીવા ગ જન્મવાળા છે, તેમની અવગાહના હૈ ગૌતમ ! જઘન્યથી અંગુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ૬ ગદ્યૂત પ્રમાણુ છે. આ ગભ જ પચેન્દ્રિય ચતુષ્પદ સ્થલચર તિય ચ જીવાની અવગાહના' પ્રમાણુ સામાન્ય રૂપથી પ્રતિપાદ્રિત કરવામાં આવ્યુ છે. પર્યાપ્ત તેમજ અપર્યાપ્તની અપેક્ષાએ એમની અવગાહુનાનુ' પ્રમાણુ આ પ્રમાણે છે. (अपज्जतगगब्भवकंतियच उप्पयथळयरपंचे' दियतिरिक्खजोणियाणं पुच्छा, गोयमा जहणणेणं अंगुलस्स असंखेजइभागं उक्कोसेण वि अंगुल असंखेज्जइभागं ). અપર્યાપ્તક ગ જન્મવાળા ચતુષ્પદ સ્થલચર પચેન્દ્રિય તિય ચચેાનિવાળા જીવાની અવગાહના હું ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપથી 'ગુલના અસ'. ખ્યાતમા ભાગ પ્રમાણ છે (ખત્તગમયતિયવયચચરપંચે નિયંત્તિરિયલ जोणियाणं पुच्छा, गोयमा ! जहणेणं अंगुलम्स असंखेज्जइभागं सकोसेणं તેમજ પર્યાસક ગલ જન્મવાળા જે ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિય ચ જીવે છે, તેમની અવગાહુના હૈ ગૌતમ ! જાન્યથી અંગુલના અસખ્યાતમા ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી ૬ ગાઉ પ્રમાણ (૩૬સિવ્વપનયંત્તિ'ચિત્તિવિવજ્ઞોળિયાનું દુષ્ઠાનોયમાં ! ધૂળે નં ઝુલ્લ અલવેના ઉદ્દોલન હોયળવÄ) જે ઉ:પરિસ સ્થલચર પૉંચેન્દ્રિય તિય ચ્ જીવા છે તેમની અવગાહના, હૈ ગૌતમ ! જઘન્યથી અલના અસખ્યાતમા ભાગ પ્રમાણુ છે અને ઉત્કૃષ્ટથી એક હજાર ચાજન
ચારૂં )
છે.
अ० २४
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
૫૭