________________
એક ઉત્પલ, ૮૪ લાખ ઉ૫લનું એક પધ્રાંગ, ૮૪ લાખ પડ્યાંગનું એક પવ, ૮૪ પવનું એક નલિનાંગ, ૮૪ લાખ નલિનાંગનું એક નલિન, ૮૪ લાખ નલિનનું એક અચ્છનિકુરાંગ, ૮૪ લાખ અચ્છનિકુરાંગનું એક અચ્છનિકર, ૮૪ લાખ અચ્છનિકુરનું એક અયુતાંગ, ૮૪ લાખ અયુતાંગને એક અયુત, ૮૪ લાખ અયુતનું એક પ્રયુતાંગ, ૮૪ લાખ પ્રયુતાંગનું એક પ્રયુત, ૮૪ લાખ પ્રયુતનું એક નયુતાંગ, ૮૪ લાખ નયુતાંગનું એક નયુત, ૮૪ લાખ નયુતનું એક ચૂલિકાંગ, ૮૪ લાખ ચૂલિકાંગની એક ચૂલિકા, ૮૪ લાખ ચૂલિકાનું એક શીર્ષપ્રહેલિકાંગ અને ૮૪ લાખ શીર્ષપ્રહેલિકાંગની એક શીર્ષપ્રહેલિકા થાય છે. (gયાવયા રેવ પાર પગારા વેવ જળચરણ વિત yત્તોવાં જોવમિg પવ૬) આ પ્રમાણે શીષ પ્રહેલિકા સુધી જ ગણિત છે, તે પછી નહિ અને શીષ પ્રહેલિકા સુધી જ ગણિતને વિષય છે, એના પછી ગણિતને વિષય જ નથી શીર્ષ પ્રહેલિકા પછી પલ્યોપમાદિ રૂપ ઉપમાન પ્રમાણે પ્રવર્તિત થાય છે.
ભાવાર્થ–જેમ વ્યવહાર ગણિતમાં એકમથી દશક, દશકથી સંકડા વગેરે શશિ હોય છે, તેમજ અસંખ્યાત સમયની એક આવલિકા સંખ્યાત, આવલિકાને એક ઉચ્છવાસ, નિઃશ્વાસ, જેમનું બીજુ નામ પ્રાણ છે તે ઉત્પન્ન થાય છે સાત પ્રાણોને એક સ્તક હોય છે, આ પ્રમાણે આગળ પણ ઉપ
તક્રમાનુસાર જાણી લેવું જોઈએ આ ગણત્રીમાં એક સ્થાને કેટલાં હોય છે? એ વાત નીચે મૂકેલા અઠેથી સમજી લેવી. ૭૫૮૨૬૩૨૫૩૦૭૬૦૧૦૨૪ ૧૧૫૭૯૭૩૫૬૯૯૭૧૬૯૬૪૦૬૨૧૮૯૬૬૮૪૮૮૦૧૮૩૨૬ ગણત્રી અહી . સુધી જ છે અને અહીં સુધી જ ગઘુત્રીને વિષય છે. આ પછી ગણત્રીને વિષય નથી પોપમાદિ ઉપમાન પ્રમાણેથી પછીના વિષયનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે, સૂ૨૦૩ પલ્યોપમ આદિ કાલ કે પમિક પ્રમાણ આદિ ક નિરૂપણ હવે સૂત્રકાર એજ પપમ વગેરે રૂપ પમિક પ્રમાણને સ્પષ્ટ કરે છે
રે જિં તે વમિદ ફુલ્યાણિયા શબ્દાર્થ – હૈ કોમિg) હે ભત! પમિક શું છે?
ઉત્તર-જે પ્રમાણુ ઉપમા વડે-સાદશ્ય વડે-નિષ્પન્ન થાય છે, તે ઔષમિક પ્રમાણે છે. જે અલ્પમતિવાળા છે તેઓ માટે કાલપ્રમાણુનું જ્ઞાન
અ. ૨૨
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨