________________
છે. આ ત્રીન્દ્રિય જીવાની અવગાહનાનું પ્રમાણુ સામાન્ય રૂપથી કહેવામાં આવ્યું છે (અન્નત્તાળું નેળ અનુલ્લ સંવેગમાન કોણેળ વિગતુ જલ પ્રસંÌગ્નમાñ) ત્રીન્દ્રિય જીવેામાં અપર્યાપ્તક ન્દ્રિય જીવાની અવ શાહના જઘન્ય અને ઉત્કૃષ્ટથી અ’ગુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણ છે. (पज्जतगाणं जहन्नेणं अंगुलस्त असंखेज्जइभागं उक्कोसेणं तिष्णि गाउयाई) પર્યાપ્તક શ્રીન્દ્રિય .જીવાની અવગાહના જધન્યથી અંશુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ પ્રમાણ છે. ત્રીન્દ્રિય જીવાની આ ત્રણ ગાઉની જે ઉત્કૃષ્ટ અવગાહના કહેવામાં આવી છે તે અઢી દ્વીપથી બહારના દ્વીપામાં રહેનારા ક શૃગાલી વગેરે ત્રીન્દ્રિય જીવાની અપેક્ષાએ કહે. વામાં આવી છે (વલ રિયાળ પુજ્જા)
પ્રશ્ન-હે ભદ ંત | ચૌઇન્દ્રિય જીવાની અવગાહનાનું પ્રમાણ કેટલુ છે ?
ઉત્તર-(નોયમાં !' બન્નેને અનુલ્લ સંવેગમાન જોàળચત્તાર શાયાર્ં) હે ગૌતમ! ચૌઇન્દ્રિય જીવાની જઘન્ય અગાહના અંગુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણ છે. આ અવગાહના કથન સામાન્ય રૂપથી જ કહેવામાં આવ્યું છે તેમ સમજવુ' જોઈએ (અવગ્નત્તવાળું બન્નેનું શોલેન बि... अंगुळस असंखेज्जइभाग, पज्जत्तगाणं जहन्नेणं अंगुलरस, असंखेज्जइभागયુવકૉલેળવજ્ઞાતિ નાકાનું) અપર્યાપ્ત ચતુરિન્દ્રિય છવાની જાન્ય અવગાહનાનુ પ્રમાણ. અને ઉત્કૃષ્ટ અવગાહનાનુ ં પ્રમાણ અમુલના અસંખ્યાતમા ભાગ પ્રમા જીનુ' છે. તેમજ પર્યામક ચતુરિન્દ્રિય જીવેાની અવગાહનાનુ પ્રમાણુ જઘન્યથી અંગુલના અસખ્યાતમા ભાગનું અને ઉત્કૃષ્ટથી ચાર ગાઉ જેટલુ’-છે. આ ચાર ગાઉ જેટલું અવગાહના પ્રમાણુ અઢી દ્વીપથી ખહારના દ્વીપામાં રહેનારા ભ્રમર વગેરે જીવેાની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે તેમ જાણવુ જોઇએ દ્વીન્દ્રિય, શ્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવેામાં ખાદર ભેદ જ હાય છે, સૂક્ષ્મ ભેદ હાતા નથી એટલા માટે અહીં સૂક્ષ્મ ભેદની દૃષ્ટિએ કોઇ પણ જાતના વિચાર કરવામાં આવ્યા નથી. પ્રસૂ॰૧૯૭૫/
પંચેન્દીયતિર્યગ્યોનિકો કે શરીર કે અવગાહના કા નિરુપણ “ પદ્મ ચિત્તિનિયાનોળિયાળ ” ઇત્યાદિ—
શબ્દાથ (વચ નિયતિરિક લોનિયાળ અંતે 1 છે, માનિયાથીઓ ના વારા) ૩ ભદ ંત ! પચેન્દ્રિય તિય ચાની શરીરાવગાહના કેટલી છે.
(गोयमा ! जहणेणं अंगुलरस असंखेज्जइभागं, उक्कोसेणं जोयण सइस्सं) ઉત્તર-હે ગૌતમ ! પચેન્દ્રિય તિય ચ જીવાની શરીરાવગાહનાં જધન્યથી અ ંગુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટથી એક હજાર ચાજન પ્રમાણ છે. (જ્ઞયપંચે સ્થિતિ ઘોળિયાન पुच्छा गोयम 1 एवं જલચરતિય ચ જે પચેન્દ્રિય છવા છે, તેમની શ્રીરાવગાહનો હું ગૌતમ આ પ્રમાણે છે. (સમુદ્ધિમઽયવંયિંત્તિવિવજ્ઞોનિયાળ વોચમાં अहणेणं अंगुलरस असंखेज्जइभाग, उक्को सेणं जोयणसहसं) *સૂચ્છિમ પંચેન્દ્રિય તિય ચ જીવાની શરીરાવગાહના હું ગૌતમ! જાન્યથી અગુલના
અસ ખ્યાતમા ભાગ પ્રમાણે છે અને ઉત્કૃષ્ટથી એક હજાર ાજન પ્રમાણ છે. (अपज्जत्तमसं मुच्छिम जलयर पंचिदियतिरिक्खजोनियाणं पुच्छा जपणेणं अतुलाम
અનુયોગ દ્વાર સુત્રમ ભાગ ૨
r
-
૫૪