Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૬૪
ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન
એ ઉપરાંત જે બીજા અવાન્તર ભેદ પાડવામાં આવ્યા છે તે બધા આના જ અવાન્તર રૂપ છે. અચેતન દ્રવ્યના અવાન્તર ભેદ નીચે મુજબ છે.
અચેતન-અજીવ દ્રવ્ય
રૂપી (જુગલ)
અરૂપી
અરૂપી
સ્કન્ધ દેશ
પ્રદેશ
પરમાણું
ધર્મ
અધર્મ
આકાશ
કાલ
સ્કન્ધ દેશ પ્રર્દશ સ્કન્ધ દેશ પ્રર્દશ સ્કન્ધ દેશ પ્રદેશ હવે, ક્રમશઃ આ દ્રવ્યોનો વિચાર કરવામાં આવશે. (ક) : રૂપી અચેતન-દ્રવ્ય (પુદ્ગલ) :
જેમાં રૂપ, રસ, ગધે, સ્પર્શ, અને આકાર હોય તેને રૂપી અચેતન દ્રવ્ય કહેવામાં આવે છે. જેને સાંભળી શકાય, ખાઈ શકાય, તોડી શકાય, જોઈ શકાય તે સર્વ રૂપી અચેતન દ્રવ્ય છે. તેને એક વિશેષ નામ આપવામાં આવ્યું
છે:
પુદ્ગલ” છ દ્રવ્યોમાં “પુદ્ગલ” જ એક માત્ર એવું દ્રવ્ય છે જેમાં રૂપાદિ ગુણ જોવા મળે છે.
૧ એજન
घम्मस्थिकाए तद्देसे तप्पएसे य आहिए । अहम्मो तस्स देसे य तप्पएसे य आहिए । आगासे तस्स देसे य तप्पएस य आहिए । अद्धासमए चेव अरूवी दसहा भवे ॥
–-૩. ૩૬. ૫-૬.
खंधा य खंधदेसा य तप्पएसा तहेव य । परमाणुओ य बोद्धव्वा रूविणो य चउनिहा ॥
–૩. ૩૬. ૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org