Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
૧ અગ્નિ
પ્રકરણ ૭
દ્રવ્યયજ્ઞ
: સમાજ અને સંસ્કૃતિ
૮ જલાશય (સ્નાન માટે) ૯ શાંતિતીર્થ (સોપાન) ૧૦ જળ (જેથી કર્મરજ દૂર થાય)
૨ અગ્નિકુંડ (અગ્નિ પેટાવવા માટેનું ૨ જીવાત્મા
સ્થાન)
૩ સરવો (જેનાથી ઘી વગેરેની આહુતિ ૩ ત્રિવિધ યોગ (કારણ કે આહુતિ આપવામાં આવે છે) તરીકે આપેલ બધાં શુભાશુભ
કર્મેન્શનોનું આગમન યોગ દ્વારા જ થાય છે)
2
૪ કરીયાંગ (જેનાથી અગ્નિ પ્રજ્વલિત ૪ શરીર (કારણ કે તપાગ્નિ એનાથી થાય છે જેમ કે ઘી વગેરે) પ્રદીપ્ત થાય છે)
૫ સમિધા (શમી, પલાશ, આદિ ૫ શુભાશુભ કર્મ (કારણ કે તેને જ લાકડાં) તપાગ્નિમાં લાકડાંની જેમ ભસ્મીભૂત કરવામાં આવે છે)
૬ સંયમ-વ્યાપાર (તેનાથી જીવોને શાંતિ મળે છે)
૬ શાન્તિપાઠ (દુઃખ દૂર કરવા)
૭ હવન (જેથી અગ્નિ પ્રસન્ન થાય છે) ૭ ચારિત્ર
Jain Education International
ભાયજ્ઞ
૧ તપ (જ્યોતિરૂપ-કારણ કે અગ્નિની જેમ તપમાં કર્મમળને ભસ્મીભાત કરવાની શક્તિ છે.)
૮ અહિંસા ધર્મ
૯ બ્રહ્મચર્ય તથા શાંતિ
૪૦૯
૧૧ નિર્મળતા (સ્નાનાંતે પ્રાપ્ત થતી શુદ્ધિ)
૧૧
૧૨ ગૌદાન (યજ્ઞને અંતે આપેલ દાન) ૧૨
૧૦ ક્લેષભાવથીરહિત શુભલેશ્યાવાળો આત્મા (કારણ કે એવા તીર્થ જળમાં સ્નાન કરવાથી કર્મરજ દૂર થાય) અંતરંગાત્મા નિર્મળ અને સ્ફૂર્તિલો બને છે.
સંયમ-પાલન (આ હજારો ગૌદાન કરતાં ચડિયાતું છે)
આ રીતે આ ભાવયજ્ઞમાં જીવાત્મારૂપી અગ્નિકુંડમાં શરીરૂપી કરીષાંગથી તપરૂપી અગ્નિને પ્રજ્વલિત કરીને કર્મરૂપી ઈન્ધનને યોગરૂપી સરવા પડે હવન
For Private & Personal Use Only
www.jainelibrary.org