Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Author(s): Sudarshanlal Jain
Publisher: Parshwanath Shodhpith Varanasi
View full book text
________________
ર૧૬ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન ગુપ્ત કે પ્રગટરૂપે ક્યારેય ઉલ્લંઘન કર્યા વગર તેમના કહેવા પ્રમાણે એવી રીતે પ્રવૃત્તિ કરવી જેવી રીતે એક તાલીમ પામેલ અશ્વ ચાબુકના ઈશારે પ્રવૃત્તિ કરે, ૬. ગુરુ દ્વારા પ્રેરિત કર્યા વગર જ પ્રેરિત કર્યો હોય એ રીતે ગુરુના ભાવોને જાણીને સદા સુંદર કાર્ય કરવું, ૭. ગુરુની આજ્ઞા વગર કંઈ પણ કાર્ય ન કરવું, ૮. ગુરુના વચનોને સાંભળી બોલાવવામાં આવે ત્યારે જવાબ આપવો (મોન ન રહેવું)*, ૯. ગુરુના ઉપદેશને એકચિત્તે સાંભળી અર્થયુક્ત બાબતોને ગ્રહણ કરી નિરર્થક બાબતો છોડી દેવી', ૧૦. કોઈ પ્રકારની શંકા થાય ત્યારે ગુરુ પાસે સ્પષ્ટ રીતે જણાવવું. ૧૧. ગુરુની સેવા કરતી વખતે ગુરુ ઉપર આવેલ વિનોનું નિવારણ કરવું, ૧૨. પાંચ પ્રકારના વિનય, પાંચ પ્રકારના
१ पडिणीयं च बुद्धाणं वाया अदुव कम्मुणा ।
आवी वा जइ वा रहस्से नेव कुज्जा कयाइवि ।।
–૩. ૧. ૧૭.
मा गलियस्सेव कसं वयणमिच्छे पुणो पुणो । कसं व दट्ठमाइण्णे पावगं परिवज्जए ।।
–૩. ૧. ૧ર.
તથા જુઓ – ઉ. ર૬, ૧૦. २ वित्ते अचोइए निच्चं खिप्पं हवइ सुचोइए ।
जहोवइटुं सुकयं किच्चाई कुव्वई सया ।।
–૩. ૧. ૪૪.
3 पुच्छिज्जं पंजलिउडो कि कायद् मए इह ।
–૩. ર૬. ૯.
४ आपरिएहिं वाहितो तुसिणीओ न कयाइवि ।
તથા જુઓ ઉ. ૧. ૨૧.
–૩. ૧. ૨૦.
५ अट्ठजुत्ताणि सिक्खिज्जा निरट्ठाणि उ वज्जए ।
'
–૩. ૧. ૮.
તથા જુઓ – ઉ. ૨૦. ૧૭. ૩૮; ૩૦. ૧, ૪. ૬ ૩. ૨૩. ૧૩-૧૪; ૨૫. ૧૩. ૭ ૩. ૧ર, ૧૬, ૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org