Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અને કઈ સમ્યગમિથ્યાષ્ટિ હોય છે. તેઓમાં જે સમ્યગદષ્ટિ હોય છે તેઓ પણ બે જાતના છેઅસંયત સમ્યગ્દષ્ટિ અને સંયતા સંયત સમ્યગ્દષ્ટિ. એ બનેમાં જે સંયતા સંયત અર્થાત દેશ સંમત હોય છે, તેમની ત્રણ ક્રિયાઓ હોય છે, જેમકે આરંભિક, પારિગ્રાણિકી અને મયોપ્રત્યયા. તેઓમાં જે અસંયત સમ્યગ્દષ્ટિ પંચેન્દ્રિય તિર્યંચ છે, તેમની ચાર ક્રિયાઓ હોય છે, જેમકેઆરંભિકી પારિગ્રહિકી, માયા પ્રત્યયા અને અપ્રત્યાખ્યાન ક્રિયા. સમ્ય. દૃષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ અને મિશ્રદષ્ટિ પંચેન્દ્રિય તિર્યોમાંથી જે પંચેન્દ્રિય તિર્યંચ મિથ્યાદષ્ટિ છે અને જે સમ્યમિચ્છાદષ્ટિ છે, તેમાં નિયત રૂપથી પાંચ કિયાઓ હોય છે. તે પાંચ ક્રિયાઓ આ પ્રકારે છે–આરંભિકી, પરિગ્રહિકી, માયાપ્રત્યયા, અપ્રત્યાખ્યાન કિયા અને મિથ્યાદર્શન પ્રત્યયા શેષ અર્થાત વર્ણ—લેશ્યા-વેદના આદિ બધું પૂર્વવત્ જાણવું જોઈએ.
મનુષ્યોં કે સમાનાહારાદિ કા નિરૂપણ
મનુષ્યના સમાનાહારાદિની વક્તવ્યતા શબ્દાર્થ (અનુસાળ મેતે ! સર્વે સમાપ ?) હે ભગવન્! મનુષ્ય બધા સમાન આહાર વાળા છે? (જોયાળો રૂળ સમ) હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી (દે gઉં ગુરુ) શા કારણે એવું કહેવાય છે (મજુરા નો સંબે માદા) બધા મનુષ્ય સમાન આહારવાળા નથી ? (નોમા! મજુરા સુવિ vowત્તા) હે ગૌતમ! મનુષ્ય બે પ્રકારના કહ્યા છે (સં =ા) તેઓ આ પ્રકારે તેમાં સરી પૂરીરાય) મહાન શરીરવાળા અને નાના શરીરવાળા છે (તાથ i ને તે મારી) તેઓમાં જે મહાશરીરવાળા છે. (તેળ વદુતરા પાસે) તે ઘણા બધા પુદ્ગલેને (જ્ઞાાતિ) આહાર કરે છે (નાર વંદુતરાણ
મા નીપત્તિ) યાવત્ ઘણા પુદ્ગલ ને નિઃશ્વાસ લે છે (બાદ4) કદાચિત (કાતિ) આહાર કરે છે. (નવ) યાવત (ગઠ્ઠા નીતિ ) કદાચિત્ નિઃશ્વાસ લે છે (ત થ તે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪