Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२
'कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । एकरसगन्धवर्णो द्विस्पर्शः कार्यलिङ्गश्च ॥१॥
प्रज्ञापनासूत्रे
इति वचनप्रामाण्येन प्रतिपरमाणु रूपरसगन्धस्पर्शसत्त्वात् परमाणूनाम् अतिसूक्ष्मपुद्गलत्वात्, अथवा रूपं स्पर्शरूपादि सम्मूर्च्छनात्मिका मूर्तिस्तदस्ति एषामिति रूपिणः रूपिणश्च ते अजीवाश्चेति रूप्यजीवाः तेषां प्रज्ञापनं रूप्यजीवप्रज्ञापना, पुलस्वरूपा जीवप्रज्ञापनेत्यर्यः, पुद्गलानामेव रूपादिमत्वात् न रूपिणः - अरूपिणः धर्मास्ति कायादयस्त्रय स्ते च ते अजिवाश्चेति अरूप्य जीवास्तेषां प्रज्ञापना अरूप्यजीव प्रज्ञापना, चकारद्वयं पूर्ववदेव द्वयोः प्राधान्यख्यापनार्थम् (२)
गंधादि के अभाव में अकेले रूपका होना संभव नहीं है । परमाणु कारण ही है - कार्य नहीं, वह अन्तिम, सूक्ष्म, नित्य, तथा एकरस, एकगन्ध, एकवर्ण, और दो स्पर्श वाला होता है । वह प्रत्यक्ष से ज्ञात नहीं होता, केवल स्कंधरूप कार्य से उसका अनुमान किया जाता है । इस वचन के प्रामाण्य से प्रत्येक परमाणु में रूप, रस, गंध और स्पर्श का सद्भाव होता है, क्योंकि परमाणु सूक्ष्मतम पुद्गल हैं । अथवा रूपका अर्थ स्पर्श एवं रूप का आदिमय मूर्ति समझना चाहिए । ऐसा रूप जिस में हो वह रूपी । रूपी अजीवों की प्रज्ञापना । रूपी - अजीव पुद्गल ही होता है, अतएव इसे पुद्गल - अजीव प्रज्ञापना भी कहा जा सकता है । धर्मास्तिकाय आदि अरूपी अजीव हैं । उनमें रूप नहीं होता । अतएव उनकी प्ररूपणा अरूपी अजीव प्रज्ञापना कहलाती है । दोनों 'च' पद दोनों की प्रधानता के सूचक है ॥२॥
સંભવિત નથી પરમાણુ કારણુજ છે—કા નથી, તે અંતિમ, સૂક્ષ્મ, નિત્ય તથા એકરસ, એકગન્ધ એકવણુ અને એ સ્પર્શીવાળુ હાય છે તે પ્રત્યક્ષથી જ્ઞાત નથી થતું, કેવળ સ્કંધરૂપ કાર્યથી તેનું અનુમાન કરવામાં આવે છે, આ વચનની પ્રમાણિકતાથી પ્રત્યેક પરમાણુમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શીના સદ્ભાવ હાય છે, કેમકે પરમાણુ સૂક્ષ્મતમ પુગળ છે. અથવા રૂપને અ પ અને રૂપ આદિમય મૂર્તિ સમજવા જોઇએ. આવુ રૂપ જેનામાં હેાય તે રૂપી અજીવા ની પ્રજ્ઞાપના, રૂપી અજીવ પુગળ જ થાય છે. તેથી જ એને પુદ્ગલઅજીવ પ્રજ્ઞાપના પણ કહી શકાય છે. ધર્માસ્તિકાય આદિ અરૂપી અજીવ છે. તેઓમાં રૂપ નથી હાતાં તેથીજ તેની પ્રરૂપણા અરૂપી અજીવ પ્રજ્ઞાપના કહેવાच પદ્મ બન્નેની પ્રધાનતાના સૂચક છે. ॥ ૨ ॥
छे, मन्ने
,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૧