Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१४८
ज्ञाताधर्मकथाङ्गसूत्रे थिल इत्यर्थः । ' ओसन्नविहारी 'अबसन्नविहारी शिथिलाऽऽचारी आलस्यवशेन मन्दीभूतचरणकरण इत्यर्थः । एवं अनेन प्रकारेण — पासत्थे ' पार्श्वस्था-साधुगुणानां पार्श्व तिष्ठतीति पार्श्वस्थः ज्ञानादीनां न सम्यगाराधकः । पावस्थविहारीपार्श्वस्थानां यो विहारस्तथावर्तन पार्श्वस्थविहारः सोऽस्यास्तीति पार्श्वस्थविहारी, कुशील: उत्तरगुणविराधनया संचलनकषायोदयेन च कुत्सिताऽऽचारः । कुशीलविहारी-कुत्सिताचारशीलः । 'पमत्ते' प्रमत्तः-प्रमाद्यतिस्म-मोहनीयादिकोंद. यप्रभावात् संज्वलनकषायनिद्राविकथाऽन्यतमप्रमादयोगेन संयमाराधनेषु सीदतिस्मेति प्रमत्तः । कर्तरिक्तः । 'संसत्ते ' संसक्तः गौरवत्रयाश्रयेण संकीर्णाचारः, ऋतुबद्धपीठफलकशय्यासंस्तार के प्रमत्तश्चापि विहरति, शेषकालेऽपि कारणमन्तरेण प्रति लेखन, ध्यान आदि मोक्ष मार्ग में भी शिथिल हो गये । अव सन्न विहारी हो गये-शिथिलाचारवाले बन गये आलस्य के वश से चरण सत्तरी और करण सत्तरी के आराधना ढीले पड गये इस प्रकार वह पार्श्वस्थ हो गये-साधु गुणों के पास में रहने वाला बने रहे-ज्ञानादिकों का सम्यक् आरधन कर्ता वह नही रहे । पार्श्वस्थों के विहार जैसा इनका वर्ताव हो गया। उत्तर गुणों की विराधना से और संज्वलन कषाय के उदय से वह कुत्सित आचार वाले हो गये । कुशील विहारी हो गये। मोहनीय आदि कर्मों के उदय के प्रभाव से यह संज्वलन कषाय निद्रा विकथा रूप प्रमादों में से किसी एक प्रमाद के योग से संयम की आराधना करने में शिथिल परिणामी हो गये। गौरवत्रय के आश्रय से उनका आचार शिथिल हो गया। हर एक समय कारण के विना भी पीठ फलकादि का सेवन करने वाले बन गये सदा इन લેખન ધ્યાન વગેરે ક્રિયાઓમાં તેમજ ક્ષમાર્ગમાં તેઓ શિથિલ થઈ ગયા અવસન્ન વિહારી થઈ ગયા,-શિથિલ આચરણ વાળા થઈ, અળસને લીધે ચરણ સત્તરી અને કરણસત્તરી રહિત થઈ ગયા આમ તેઓ પાર્થસ્થ થઈ ગયા સદગુણમાં રચ્યાપચયા બનીને રહેનારા બની ગયા. જ્ઞાન વગેરેની સમ્યફ આરાધના તેમનાથી હવે નહાતી થતી પાર્શ્વના વિહારની જેમ તેમનું આચરણ થઈ ગયું. ઉત્તર ગુણોની વિરાધનાથી અને સંજવલન કષાયના ઉદયથી તેઓ કુત્સિત આચાર વાળા થઈ ગયા. કુશીલ વિહારી થઈ ગયા. મેહનીય વગેરે કર્મોના ઉદયને લીધે તેઓ સંજવલન કષાય નિદ્રા વિકથા રૂપે પ્રમાદમાં થી કોઈ પણ એક પ્રમાદના યુગથી સંયમને આરાધનામાં શિથિલ થઈ ગયા. ગૌરવત્રયના આશ્રયથી તેમને આચાર શિથિલ બની ગયો. કારણ વગર પણ તેઓ ગમે ત્યારે પીઠ ફલક વગેરે નું સેવન કરવા લાગ્યા. તેઓ હંમેશાં તેના ઉપર પડયા જ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨