Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५६
ज्ञाताधर्मकथाङ्गसूत्रे लक्षणं, क्षणलवादिकालेषु प्रमादं विहाय शुभध्यानकरणम् (१४) तपः= द्वादशविधम् , (१५) त्याग! दानम् तश्च अभयदानं सुपात्रदानं च, तत्राभयदानं भयानुत्पादनं परैर्भयं प्राप्तस्य मार्यमाणस्य कथंचिन्म्रीयमाणस्य च परिरक्षणम् , अभ यदानमिह करुणादानोपलक्षणम् । सुपात्रेभ्यो दानं महाव्रतधारिभ्यः प्रतिमाधारि श्रावकेभ्यश्च दानम् सुपात्रदानम् । इदमुपलक्षणं तेन चतुर्विधसंघ सुखोत्पादनमित्यर्थः । (१६) वैयाकृत्यं आचार्यादीनां शुश्रूषा (१७) समाधिः-सर्वजीवानां सुखो त्पादनम् , (१८) अर्वज्ञानग्रहणं प्रसिद्धम् , (१९) श्रतभक्तिः जिनोक्तागमेषु होकर प्रवृत्ति करते रहना व्रत, प्रत्याख्यान का निर्मल रूपसे पालन करना (१२), क्षण, लव आदि कालों में प्रमाद का परिहार (निवारण ) करते हुए शुभ ध्यान करना, (१३), तप-१२ प्रकार के तपों का आराधन करना (१४), त्याग-अभय दान और सुपात्र दान देना किसी को भय उत्पादन नहीं करना यह अभयदान है-तथा दूसरों द्वारा भय को प्राप्त हुए अथवा मार्यमाण या किसी भी तरह मरणोन्मुख हुए ऐसे व्यक्ति की अपनी शक्ति के अनुसार रक्षा करना, उन पर करुणा वरसाना, उनके प्रति दया भाव रखना यह सब अभय दान है।
यह अभयदान करुणादान का उपलक्षक है। महाव्रतधारी सकल संयमीजनों को अथवा प्रतिमाधारी श्रावकों को आहारादि दान करना यह सुपात्र दान है। चतुर्विध संध के लिये सुख का उत्पादन करना इसका यह उपलक्षक है (१५), वैयावृत्य-आचार्य आदि की शुश्रूषा करना (१६) समाधि-समस्त जीवों को सुख मिले इस प्रकार का प्रय
તેમાં અતિચાર વગર થઈને પ્રવૃત્તિ કરતા રહેવું-વ્રત, પ્રત્યાખ્યાન નું નિર્મળ રૂપથી પાલન કરવું. (૧૨) ક્ષણ, લવ વગેરે કાળમાં પ્રમાદ રહિત થઈને शुभ ध्यान ५२: (१३) त५,-मा२ प्रा२नातपातुं माराधन ४२७,(१४)त्याग, અભય દાન અને સુપાત્ર દાન આપવું, કેઈને પણ ભયની સ્થિતિમાં મક નહિ તે અભયદાન છે તેમજ બીજાઓ દ્વારા ભયની સ્થિતિમાં મૂકાયેલા અથવા તે કોઈપણ રીતે મરણોન્મુખ થતા વ્યક્તિની પિતાની શક્તિ મુજબ રક્ષા કરવી, તેમની ઉપર કરુણા રાખવી, દયાભાવ બતાવ આબધું અભથદાન કહેવાય છે.
આ અભયદાન કરુણાદાનનો ઉપલક્ષક છે. મહાવ્રતધારી બધા સંયમી જનને અથવા તો પ્રતિસાધારી શ્રાવકને આહાર વગેરે દાન કરવું તે સુપાત્ર દાન છે. ચર્વિધ સંઘના માટે સુખનું સર્જન કરવું આ તેને ઉપલક્ષક છે. (१५) वैयावृत्य-माया पोरनी सेवा ४२वी, (१६) समाधि-या प्राणीमान
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨