Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३८०
ज्ञाताधर्मकथाङ्गसूत्रे माभृतं दिव्यं कुण्डलयुगलं चोपनयन्ति, चन्द्रच्छायनृपस्याग्रे स्थापयतीत्यर्थः। ततः खलु चन्द्रच्छायनृपोऽङ्गराजस्तद् दिव्यं महाथै कुण्डलयुलं च पत्तीच्छति गृह्णाति, पतीच्छ्य गृहीत्वा तान् अरहनकपमुखान् नौकावाणिजकान् एवमवादीत्-वक्ष्यमाणकरके उसमें गाड़ी और गाड़ों से उतर २ कर अपने भांडों को रखा। दक्षिणानुकूल वायु के चलने पर फिर वे वहां से चले-और चलकर जहां चंपा नगरी के समीप में नौका के ठहरने का स्थान था वहां आकर उन लोगों ने लंगड़ डाल दिया अपनी नौका को ठहरा दिया। ___नौका को ठहरा कर फिर गाड़ी और गाड़ों को सज्जित कियासज्जित करने के बाद उसमें से गणिमादि वस्तुओं को उतार २ कर उन गाड़ी और गाड़ों में भरा-भर कर फिर वे महार्थ साधक प्राभूत (भेंट) को और दिव्य कुंडलयुगल को लेकर चंपा नगरी में प्रविष्ट हुए।
वहां प्रविष्ट होकर जहां अंगदेशाधिपति चंदच्छाय राजा थे-वहां गये। (उवागच्छित्तातं महत्थं जाव उवणेति, तएणं चंदच्छाए अंगराया तं दिव्वं महत्थं च कुंडलयुगलं पडिच्छइ ) वहां पहुँच कर उन लोगों ने उस महार्थ साधक भेंट को और कुंडलयुगल को राजा को भेट किया अंगदेशाधिपति चंदछाय राजा ने उस भेंट एवं दिव्य महार्थ कुंडल युगल को स्वीकार कर लिया- (पडिच्छित्ता ते अरहन्नकपामोक्खे एवं वयासी) स्वीकार करके फिर उसने उन अरहन्नक आदि
તૈયાર કરીને ગાડીઓ તથા ગાડાંઓમાંથી પિતાના ભડેને તેમાં મૂક્યા. દક્ષિણાનુકૂળ પવન વહેવા લાગ્યા ત્યારે તેઓ ત્યાંથી ચાલ્યા અને ચંપા નગરીની પાસે વહાણને ઉભું રાખવાની જગ્યા હતી ત્યાં લંગર નાખ્યું અને વહાણ ઉભું રાખ્યું.
વહાણ ઉભું રાખીને ગાડીઓ અને ગાડાંઓને તૈયાર કરીને તેમાં ગણિમ વગેરે વસ્તુઓ વહાણમાંથી ઉતારીને મૂકી અને ત્યાર પછી મહાર્થ સાધક ભેટ અને દિવ્ય કુંડળની જેડ લઈને ચંપા નગરીમાં ગયા.
ત્યાં જઈને જ્યાં અંગદેશાધિપતિ ચંદચ્છાય રાજા હતા ત્યાં ગયા. ( उवागच्छित्ता तं महत्थं जाव उवणेति तएणं चंदच्छाए अंगाराया तं दिव्वं महत्थं च कुंडलयुगलं पडिच्छइ )
ત્યાં પહોંચીને તેઓએ મહાર્થ સાધક ભેટને તેમજ કુંડળની જેડ રાજાને ભેટ કરી. અંગદેશના રાજા ચંદછાયે પણ તે ભેટ તેમજ દિવ્ય महा सुनी लेड स्वारी. ( पडिच्छित्ता त अरहन्नकपामोखे एवं वयासी) સ્વીકાર્યા બાદ તેણે અરહનક વગેરે સાંયાત્રિકોને આ પ્રમાણે કહ્યું –
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨