Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७१८
ज्ञाताधर्मकथाङ्गसूत्रे ततः खलु जितशत्रुः सुबुद्धिमेवमवदत्-तद् इच्छामि खलु हे देवानुप्रिय ! तवान्तिके जिनवचनं 'निसामेत्तए ' निशामयितुं श्रोतुम् । ततः खलु सुबुद्धिजितशत्रोविचित्र अद्भुतं पूर्वमश्रुतं केवलिप्रज्ञप्त-जिनभाषितं धर्म-श्रुतचारित्रलक्षणं परिकथयति, ‘माइक्खइ ' तमाख्याति-तदेव प्रतिपादयति-'जहा' यथा येन-कर्मसंयोगेन जीवा बध्यन्ते येन च मुच्यन्ते यावत् पश्चाणुव्रतानि । ततः खल्लु जितशत्रुः सुबुद्धेरन्तिके धर्म श्रुत्वा निशम्य-हृदिसमवधार्य हृष्टतुष्टचित्तानजितशत्रु राजा से इस प्रकार कहा-हे स्वामिन् ! ये विद्यमान यावत् सद्भुत भाव मैंने जिन प्रवचन से उपलब्ध किये हैं। जितश ने तब सुबुद्धि अमात्य से कहा -हे देवानुप्रिय ! मैं तुम्हारे पास जिन प्रवचन को सुनना चाहता हूँ। (तएणं सुबुद्धी जियसत्तूस्स विचित्तं केवलीपन्नत्तं चाउज्जामं धम्म परिकहेइ, तमाइक्खइ, जहा जीवा वज्झं ति जाव पंच अणुव्वयाई,तएणं जियसत्तू सुबुद्धिस्स अंतिए धम्मं सोचा णिसम्म हट्ट० सुवुद्धि अमच्च एवं वयासी) सुबुद्धि प्रधान ने तब जितशत्रु राजा को पूर्व में कभी नहीं सुना गया ऐसा केवलि प्रज्ञप्तसर्वज्ञ जिनेन्द्रद्वारा प्रतिपादित चातुर्याम वाला श्रुतचारित्र रूप धर्म सुनाया। उसे ही विस्तार रूप से उन्हें समझाया । जीव जिस प्रकार कर्मों से बंधते हैं, और जिस प्रकार कर्मों से मुक्त होते हैं-छूटते हैं यह सुनाया समझाया पावत् श्रावक धर्मरूप पंचम अणुव्रतों को समझाया इस तरह जितशत्रु राजा सुबुद्धि अमात्य के मुख से धर्म का व्याख्यान છે? જવાબમાં સુબુદ્ધિએ રાજાને આ પ્રમાણે કહ્યું કે હે સ્વામી! એ વિદ્યમાન યાવત અદ્દભૂત ભાવ મેં જિન પ્રવચન માંથી મેળવ્યા છે. ત્યારે જીતશત્રુએ સુબુદ્ધિ અમાત્યને કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમારી પાસે હું જીનપ્રવચન સાંભળવાની ઈચ્છા રાખું છું.
(तएणं सुबुद्धी जियसत्तस्स विचित्तं केवलिपन्नत्तं चाउज्जामं धम्म परिकहेइ तमाइक्खइ, जहा जीवा वझंति जाव पंच अणुव्वयाइं, तएणं जियसत्तू मुबुद्धिस्स अंतिए धम्म सोच्चा णिसम्म हट्ट० सुबुद्धिं अमच्चं एवं क्यासी) ।
સુબુદ્ધિ પ્રધાને જીતશત્રુ રાજાને પહેલાં કેઈપણ વખતે સાંભળે નહિ એ કેવળી પ્રજ્ઞપ્ત-સર્વજ્ઞ જીનેન્દ્ર વડે પ્રતિપાદિત ચતુર્યામવાળે મૃત-ચારિત્ર ૩૫ ધર્મ સંભળાવ્યું. અને સવિસ્તર તેને સમજાવ્યું. જે પ્રમાણે જીવ કમ વડે બંધાય છે અને જે પ્રમાણે કર્મોથી મુક્ત થાય છે તે વિશેની બધી વિગત કહી સંભળાવી અને સમજાવી યાવત્ શ્રાવક ધમ રૂપ પાંચ અણુવ્રતોને સમ જાવ્યા. આ રીતે જીતશત્રુ રાજા સુબુદ્ધિ અમાત્યના મુખેથી ધર્મનું વ્યાખ્યાન
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨