Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५२०
ज्ञाताधर्मकथागसूत्रे लोकान्तिकदेवानां, यद् अर्हता निष्क्रामतां संबोधनं कर्तु मिति = दीक्षावसरं बोधयितुमित्यर्थः, ततस्माद् गच्छामः खलु वयमपि मल्ल्या अहं तो संबोधन कुर्म इति कृत्वा एवं संप्रेक्षन्ते विचारयन्ति संप्रेक्ष्य, उत्तरपौरस्त्यं दिग्भागम्= ईशानकोणम् अवक्रामन्ति, अवक्रभ्य वैक्रियसमुद्घातेन समवहन्ति उत्तरवैक्रिय कुर्वन्ति । समवहत्य संख्यातानि योजनानि यावत्-दण्ड निःसारयन्ति, दण्डं रत्नमयं कुर्वन्ति-कृत्वा च एवं यथा जृम्भकाः-जम्भकदेववद् देवलोकसम्बन्धि दिव्यगत्या यावत्-यौव मिथिला राजधानी यौव कुम्भकस्य राज्ञो भवनं यत्रैव मल्ली अईन् तत्रैवोपागच्छन्ति उपागत्य अन्तरिक्षप्रतिपन्नाः गगनस्थाः, सकिमर्यादा हैं कि वैराग्य की मन में भावना ज्यों ही तीर्थकरों को आवेतब उन्हें संबोधन करना-यह कहना कि भगवान् ! यह दीक्षा के लिये उचित अवसर है। इसलिये हम लोग भी चलें और मल्ली अहंत को संबोधन करें । ऐसा विचार कर ( उत्तरपुरस्थिमं दिसीभायं अवक्कमंति, अवक्कमित्ता वेउब्वियसमुग्घाएणं समोहण ति, समाहणित्ता संखिज्जाई जोयणाई एवं जंभगा जाव जेणेव मिहिला रायहाणी जेणेव कुंभगस्स रणो भवणे, जेणेव मल्ली अरहा तेणेव उवागच्छंति ) वे सब के सब लोकान्तिक देव ईशान कोण में गये-वहां जाकर उन्हां ने वैक्रिय समुद्धात से उत्तर वैक्रिय की विकुर्वणा की-विकुर्वणा कर के उन्हों ने अपने अत्मप्रदेशों को रत्नमय दण्डाकार रूप में बाहर निकाला। __बाद में जंभक देवों की तरह वे सब देव लोक संबन्धी उत्कृष्ट गति से जहां मिथिला राजधानी थी-उस में भी जहां कुंभक राजा का भवन મર્યાદા (પ્રણાલિકા) હોય છે કે તીર્થકરોના મનમાં જયારે વૈરાગ્યની ભાવના ઉદ્ભવે કે તરત જ તેમને સંબોધન કરવું–એટલે કે તેમને આ પ્રમાણે વિનંતી કરવી કે હે ભગવન ! દીક્ષા ગ્રહણ કરવાને આ ઉચિત અવસર (સમય) છે. એટલે અમે પણ ત્યાં જઈએ અને તેઓને સંબોધન કરીએ. આમ વિચાર કરીને
(उत्तर पुरत्थिमं दिसीभायं अवक्कमंति. अवक्कमित्ता, वेउबिय समुग्याएणं समोहणंति, समोहणित्ता, संखिज्जाइं जोयणाई एवं जहा जंभगा जाव जेणेव मिहिला जेणेव कुंभगस्स रण्णो भवणे, जेणेव मल्ली अरहा तेणेव उबागच्छत्ति )
- તેઓ બધા લૌકાંતિક દે ઈશાન કેણમાં ગયા, ત્યાં જઈને તેમણે વૈકીય સમુદ્રઘાતથી ઉત્તર વૈક્રિયની વિકુર્વણ કરી, વિકુર્વણ બાદ તેમણે પિતાના આત્મપ્રદેશને રત્નમય દંડકાર રૂપમાં બહાર કાઢયા.
ત્યારપછી તૃભક દેવેની જેમ તેઓ બધા દેવલેક સંબંધી ઉત્કૃષ્ટગતિથી જ્યાં મિથિલા રાજધાની હતી તેમાં પણ જ્યાં કુભક રાજાને મહેલ અને મલી અહત વિરાજમાન હતા ત્યાં પહોંચ્યા.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨