Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अनगारधर्मामृतवर्षिणी टीका अ० ८ महाबलादिषट्राजस्वरूपनिरूपणम् २५७ परमानुरागः, (२०) प्रवचने प्रभावना-प्रभूतभव्येभ्यः प्रव्रज्यादानं, भवकूपपतत्माणित्राणसमाश्वासनपरायणजिनशासनमहिमोपबृहणं समस्तस्य जगतोजिनशासन रसिक करण मिथ्यात्वतिभिरापहरणं, चरणकरणशरणीकरणं च। ___एतानी-तीर्थकरत्वप्राप्तिः विंशतिस्थानकानि सर्वजीवसाधारणानि सन्तीति दर्शयितुमाह-' एएहिं तित्थयरत्तं लहइ जीवो' इति । एतैः कारणैस्तीर्थकरत्वं लभते जीवः। न करना, (१७), अपूर्व ज्ञान का पढना, (१८), श्रुतभक्ति-जिनेन्द्र द्वारा प्रतिपादित आगमों में परम अनुराग रखना, (१९), प्रवचन प्रभावना अनेक भव्य जीवों को प्रव्रज्या देना, संसारकूप में पड़ते हुए प्राणीयों की रक्षा करने के आश्वासन में परायण ऐसे जिनशासन की महिमा बढाना, समस्त जगत के जीवों को जिन शासन का रसिक बनाना, मिथ्यात्वरूप तिमिर का ध्वंस करना, और चरण सत्तरी एवं करण सत्तरी की शरण में रहना यह सब प्रवचन प्रभावन है (२०) ।
ये २० स्थान समस्त जीवों को तीर्थ कर पदकी प्राप्ति में कारण है। ( एएहि कारणेहिं तित्थयरत्तं लहइं जीओ) इन्हीं वीस स्थानक के सेवन से जीव तीर्थंकर पद को प्राप्त करता है । अन्यत्र भी यही बात कही है-जिनागम में अनेक तप प्रसिद्ध हैं परन्तु इन श्री बीसस्थानरूप तपस्या के समान और कोई तप नही हैं । इन बीस स्थानों में से कोई एक स्थान की आराधना करके जीव अरिहंतो के बीच में उत्तम जिनेन्द्र के पद को पाता है। સુખ મળે તેમ કરવું-(૧૭) અપૂર્વજ્ઞાનનું વાંચન કરવું. (૧૮ શ્રુતભક્તિ-જિને ન્દ્રપ્રતિપાદિત આગમો-માં ખૂબજ અનુરાગ રાખવો, ૧૯ પ્રવચન પ્રભાવના -અનેક ભવ્યજીવોને પ્રવજ્યા આપવી સંસાર રૂપી વાવમાં પડનાર પ્રાણીઓની રક્ષા કરવા રૂપ આશ્વાસન માં પરાયણ એવા જિન શાસનને મહિમા પ્રશસ્ત કરવો. જગતના બધા જીને જિનશાસનના રસિક બનાવવા. મિથ્યાત્વ રૂપ અંધકારને નાશ કરે, અને ચરણસત્તરી અને કરણસત્તરીની શરણમાં २२ मा प्रपयन प्रभावना छे. २०
આ વીસ સ્થાનો બધા ને માટે તીર્થકર પદની પ્રાપ્તિમાં કારણ भूत डाय छे. "एएहि कारणेहि तित्थयरत्तं लहइं जीओ" मा ४॥२॥ २१ જીવ તીર્થંકર પદ મેળવે છે. બીજી ઘણી જગ્યાએ પણ એજ વાત કહેવામાં આવી છે. જિનાગમમાં અનેક તપ પ્રસિદ્ધ છે, પણ આ શ્રી વીસ સ્થાન રૂપ તપસ્યા જેવી બીજી કોઈપણ તપસ્યા નથી. આ વીસ સ્થાનમાંથી ગમે તે એક સ્થાનની આરાધના કરીને જીવ અરિહતેની મધ્યે ઉત્તમ જિનેન્દ્રના પદને મેળવે છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨